ભારતમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીની તત્વોની મિલકતો પર બુઝડોઝર ફેરવી દેવાના વિવાદ વચ્ચે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને 21 એપ્રિલે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં...
Rajnath urges Army to maintain high vigilance on the border with China
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભવિષ્યમાં ભારત સામેના દરેક સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવા આર્મીના...
ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 2,380 કેસ નોંધાયા હતા અને 56 લોકોના મોત થયા હતા. આની સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.30 કરોડ થઈ...
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની બે દિવસની ભારત યાત્રા દરમિયાન સંખ્યાબંધ કોમર્શિયલ એગ્રીમેન્ટની જાહેરાત કરશે. તેમણે દ્વિપક્ષીય વેપાર અને રોકાણના નવા યુગનો સંકેત આપ્યો...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતના ભાગરૂપે ગુરુવારે, 21 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત...
દિલ્હીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરી વિસ્તારમાં તોફાનીઓની ગેરકાયદેસરની સંપત્તિ પર બુઝડોઝર ફેરવીને ડેમોલિડેશન અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે જમિયત ઉલેમા-એ-હિન્દની અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે...
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન શાંતિ અને સમૃદ્ધિ માટે બે દેશોની ભાગીદારીને આગળ વધારવા માટે આ સપ્તાહે 21 અને 22મી એપ્રિલે ભારતની મુલાકાત લેનાર...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનની 21 એપ્રિલે ગુજરાતની પ્રથમ મુલાકાત વખતે તેમની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં હોય. આનાથી વિરુદ્ધ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે,...
ભારતની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ફરી વધારાને પગલે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અગાઉ કોરોના લગભગ ગાયબ થઈ જવા જેવી સ્થિતિ બની હતી ત્યારે...
હવામાનની આગાહી કરતી અગ્રણી ભારતીય કંપની સ્કાઈમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. આગામી જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર એ ચાર મહિના દરમિયાન સરેરાશ...