કેન્દ્ર સરકાર ઘણા સમયથી માલ્યા સહિતના ભાગેડુ બિઝનેસમેનને દેશમાં લાવવાના પ્રયાસ કરી રહી છે ત્યારે કડક કાર્યવાહીમાં છેતરપિંડી કરીને વિદેશ જતા રહેલા આ બિઝનેસમેનની...
કોરોના મહામારીના બે વર્ષ પછી સરકારે 31 માર્ચથી ફેસ માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગ સિવાયના કોરોના સંબંધિત તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના...
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવાર (24 માર્ચ)એ ગુજરાતના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યાં છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા...
યુકેમાં સ્કીલ્ડ વર્કર વિઝા મેળવનારા વિદેશી નાગરિકોમાં ભારતના લોકોની સંખ્યા સૌથી વધુ રહી છે. બ્રિટિશ હાઈ કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષની...
પુષ્કર સિંહ ધામીએ બુધવાર (23 માર્ચે) બીજી વખત ઉત્તરાખંડના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ...
કોંગ્રેસમાં આંતરિક વિખવાદને શાંત કરવા માટે પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી સક્રિય બન્યા છે. ગુલામ નબી આઝાદને મળ્યાના થોડા દિવસ પછી સોનિયા ગાંધીએ મંગળવારે G-23...
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુખ અબ્દુલાએ કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા હિન્દુઓની યાતના દર્શાવતી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે પોતાની ચૂપકીદી તોડી છે અને જણાવ્યું...
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઇસીની બેઠકમાં ભારત વિરુદ્ધ નિવેદન આપી કાશ્મીર રાગ આલોપ્યો હતો. ખાને જણાવ્યું હતું કે આપણે દોઢ...
દિલ્હી 2021માં સતત ચોથા વર્ષે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની છે. હવાના પ્રદૂષણના સંદર્ભમાં ભારત માટે બીજી ચેતવણીજનક બાબત છે કે વિશ્વના સૌથી પ્રદૂષિત...
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સોમવારની રાત્રે તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી વ્યાપક હિંસામાં આઠ લોકોના મોત થયા હતા. નેતાની હત્યા બાદ એક ટોળાએ...

















