કવિઓના એક જૂથે ખુલ્લો પત્ર લખીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની માફીની માગણી કરી છે. કેજરીવાલે કુમાર વિશ્વાસના આક્ષેપોનો જવાબ આપતી વખતે કવિઓનું...
યુપી વિધાનસભાની ત્રીજા તબક્કા હેઠળની ચૂંટણીમાં 16 જિલ્લામાં આવેલી 59 બેઠકો માટે રવિવારે મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો શુક્રવારે અંત આવ્યો હતો...
પંજાબમાં રવિવારે વિધાનસભાની તમામ 117 બેઠકોની ચૂંટણી માટે મતદાન થશે. રાજ્યના આશરે 2.14 કરોડ મતદાતા 93 મહિલા સહિત 1,304 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
રાજ્યના ચૂંટણી...
ભારત ખાતેના યુકેના ડેપ્યુટી ટ્રેડ કમિશનર (સાઉથ એશિયા) રિયાનન હેરિસે ભારતીય યુવકના પ્રેમમાં પડીને તેની સાથે ભારતીય પરંપરાથી લગ્ન કરી દીધા છે. સોશિયલ મીડિયામાં...
યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરશે. એર ઈન્ડિયા 22, 24 અને 26...
દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામ તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ-ટીટીડી-ને એક જ દિવસમાં ઐતિહાસિક સૌથી મોટી રકમનું દાન મળ્યું છે. યાત્રાધામને એક દિવસમાં જ રૂ. 84 કરોડનું...
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ શનિવારે 175.03 કરોડ (1,75,03,86,834)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 60,298...
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બુધવારે રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન ૩૦થી વધુ લોકો અકસ્માતે કૂવામાં પડી ગયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સહિત 13 લોકોના...
ભારતના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ) અને હિમાયલના એક અજ્ઞાત ‘યોગી’ વચ્ચેના કથિત સનસનીખેજ કનેક્શનનનો સેબીના તપાસ અહેવાલમાં તાજેતરમાં પર્દાફાશ થયો હતો....
યુક્રેન પર રશિયાના આક્રમણનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવાની શક્યતા ચકાસી રહી રહી છે....

















