આ વર્ષની પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 માર્ચિંગ કન્ટીન્જેન્ટ, 17 મિલિટરી બેન્ડ તથા વિવિધ રાજ્યો, વિભાગો અને લશ્કરી દળોના 25 ટેબ્લો હશે, એમ ઇન્ડિયન આર્મીએ...
કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનની બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં 'અબાઇડ વીથ મી' ખ્રિસ્તી ભજન પડતું મૂકવાનો નિર્ણય કર્યો છે. આ લોકપ્રિય ગીત બીટિંગ રિટ્રીટ સેરેમનીના સમાપનનો...
મુંબઈના તાડદેવ વિસ્તારની રહેણાંક ઇમારતના 19માં માળે શનિવારની સવારે વિનાશક આગ ભભૂકી ઉઠતા ઓછામાં ઓછા છ વ્યક્તિના મોત થયા હતા અને 23 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત...
પિતાની સંપત્તિ પર પુત્રીના હકના મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે વસિયતનામું કર્યા વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની પુત્રીનો તેના પિતા...
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયા પર સંકલિત રીતે દેશ વિરોધી ખોટા સામાચારો ફેલાવવામાં સામેલ હોય તેવી 35 યુટ્યૂબ ચેનલો અને 2...
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 22 જાન્યુઆરીએ 161.16 કરોડના આંકને પાર કરી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,63,01,482...
એક હૃદયદ્વાવક ઘટનામાં એક નવજાત બાળક સહિત પરિવારના ચાર સભ્યોના અમેરિકા અને કેનેડાની સરહદ પર તીવ્ર ઠંડીને કારણે થીજી જતા કમકમાટીભર્યા મોત થયા હતા....
લોકપ્રિયતાના વૈશ્વિક રેટિંગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાને રહ્યાં છે, જ્યારે લોકડાઉન દરમિયાન પાર્ટી કરવાના મુદ્દે ચોતરફ ટીકાનો સામનો કરી રહેલા બ્રિટનના વડાપ્રધાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 21 જાન્યુઆરીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત આલિશાન અતિથિગૃહનો...
જૂનાગઢનું સક્કરબાગ સહિતના ભારતના છ પ્રાણીસંગ્રહાલયોમાં સિંહ અને દીપડા પર વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જ્યાં દેશમાં સિંહ સંવર્ધન માટે નોડલ સુવિધા...

















