વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કાશી વિશ્વધામના નવા પરિસરનું સોમવારે લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પૂજા કર્યા પછી તેમણે મંદિરના નિર્માણમાં સામેલ...
વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું છે ત્યારે કાશી વિશ્વનાથધામ કોરિડોરની કેટલીક ખાસિયતો પણ છે.
કાશી વિશ્વનાથ કોરિડોર પાંચ લાખ...
ગળાકાપ સ્પર્ધાના અંતે મિસ યુનિવર્સ 2021 તરીકે ભારતની હરનાઝ સંધૂની પસંદગી થઇ છે. 12 ડિસેમ્બરે ઈઝરાયેલ ખાતે યોજાયેલી 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઈ હતી...
સુપ્રીમ કોર્ટે શનિવારે અવલોકન કર્યું હતું કે જાહેર સંપત્તિની ફાળવણી પારદર્શક હોવી જોઇએ અને મુનસફીના ક્વોટાને આધારે ખાસ કરીને જમીનના પ્લોટના ફાળવણીની સિસ્ટમ રદ...
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સામે કોવિડ વેક્સિનના બે ડોઝ પૂરતા નથી અને આ ઝડપી સ્વરૂપ બદલતા આ વેરિન્ટને અટકાવવા માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે, એમ...
ઓપરેશન દેવી શક્તિ મિશન હેઠળ અફઘાનિસ્તાનમાં 104 લોકોનો નવી દિલ્હીમાં લાવવામાં આવ્યા હતા. આ સ્પેશ્યલ ફ્લાઇટમાં 10 ભારતીય અને 94 અફઘાન નાગરિક હતા. તેમાં...
ભારતમાં લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો શનિવારે અંત આવ્યો છે. ખેડૂતોની દિલ્હી બોર્ડર પરથી ઘરે પરત જવાના રવાના થયા હતા. આંદોલનના અગ્રણી રાકેશ...
તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના શુક્રવાર,10 ડિસેમ્બરે દિલ્હીમાં લશ્કરી સમ્માન...
સરકાર પાસેથી ખરીદ્યા બાદ એર ઇન્ડિયાને નવી ઉડાન પર લઈ જવા માટે ટાટા ગ્રુપે તૈયારીઓ શરૂ કરી છે. ટાટા ગ્રુપ જાન્યુઆરી 2022થી એની કામગીરી...
તમિલનાડુના કુન્નૂર નજીકના જંગલમાં તૂટી પડેલા મિલિટરી હેલિકોપ્ટરનું ફ્લાઇટ ડેટા રિકોર્ડર અથવા બ્લેકબોક્સ ગુરુવારે મળી આવ્યું હતું. બ્લેક બોક્સ મળતા આ દુર્ઘટનાનું કારણ જાણવામાં...

















