નાગાલેન્ડમાં સુરક્ષા દળોએ ભૂલથી ઉગ્રવાદી સમજીને કરેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 13 ગ્રામજનોના મોત થયા હતા. ભારતના સુરક્ષા દળો નાગાલેન્ડના ભારત-મ્યાનમાર સરહદ નજીક આવેલા જિલ્લામાં...
ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા બાદ દેશભરમાં તેના ફેલાવાની ચિંતા ઊભી થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે ઝડપથી વેક્સિનેશન અને...
લોકસભામાં ગુરુવારે ચર્ચા દરમિયાન આરોગ્યપ્રધાન  મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બૂઝસ્ટર ડોઝ અને બાળકો માટેની વેક્સિનનો નિર્ણય વૈજ્ઞાનિક સલાહને આધારે કરવામાં આવશે. વિરોધપક્ષોએ વૈજ્ઞાનિકો પર વિશ્વાસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાહૂ સર્ચ એન્જિન પર સર્ચ કરવામાં આવેલી હસ્તિઓમાં ટોપ પર રહ્યાં છે અને ખેડૂતોનું આંદોલન ટોચનું ન્યૂઝમેકર બન્યું છે. ક્રૂઝ ડ્રગકેસને...
Chief Ministers of 29 out of 30 states in India are millionaires: Mamata Banerjee has the least wealth
લોકસભાની આગામી ચૂંટણીમાં વિરોધ પક્ષોનો ચહેરો બનવા કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે હાલમાં ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે પશ્ચિમ બંગાળના આ સત્તાધારી કેમ્પે શુક્રવારે કોંગ્રેસ પર...
દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો હોવા છતાં માસ્કના નિયમોનું પાલન ઘણું જ નીચું છે. દેશના દરેક 3માંથી એક વ્યક્તિ ઘરની બહાર જતી વખતે સાથે માસ્ક...
Commencement of Winter Session of Parliament
કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની ચિંતા ઊભી થઈ છે ત્યારે સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે કોરોના વેક્સિનની અસરકારતાનું મૂલ્યાંકન થવું જોઇએ અને નવા વેરિયન્ટને...
ભારતે તેની વિશાળ વસતિમાં કોરોનાના બૂસ્ટર ડોઝની જગ્યાએ ડબલ વેક્સિનેશનને અગ્રતા આપવી જોઇએ. ભારતમાં હજુ મોટી સંખ્યામાં લોકોએ રસીના બે ડોઝનું રક્ષણ મેળવ્યું ન...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવાર સુધીમાં 126.53 કરોડ (1,26,53,44,975)ને પાર કરી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,40,53,856 દર્દીઓ...
ભારતમાં તાજેતરના ખેડૂત આંદોલન દરમિયાન તેની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરનાર વિવાદાસ્પદ કંગના રનૌતની કારને શુક્રવારે પંજાબમાં નારાજ ખેડૂતોએ ઘેરી લીધી હતી. કંગના આવા નિવેદનથી નારાજ...