તમિલનાડુના કુન્નૂર ખાતે 8 ડિસેમ્બરે મિલિટરી હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પણ બુધવારે અવસાન થયું હતું.. આ દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ...
મહારાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા હતા. આની સાથે મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા વધીને 28 થઈ છે, જે દેશમાં સૌથી વધુ છે. દેશમાં...
યુકે અને ભારતને નેચરલ પાર્ટનર્સ ગણાવતા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવારે જણાવ્યું હતું કે બંને દેશો 5G ટેલિકોમથી લઇને સ્ટાર્ટ-અપ સુધીના "અદભૂત પ્રોજેક્ટ" પર...
Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયાએ મંગળવારે ચારધામ હાઇવે પ્રોજેક્ટ હેઠળ રોડને પહોંળો કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે લશ્કરી દળો માટે તેના વ્યૂહાત્મક મહત્વને જોતા ડબલ...
યુગાન્ડાના એશિયન ડાયસ્પોરાના સદસ્યો 1972માં ક્રૂર સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એશિયનોને હાંકી કાઢવાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભેગા થઇ રહ્યા છે ત્યારે યુગાન્ડાના...
ભારતે ઓસ્ટ્રેલિયા સાથે એર બબલ એગ્રીમેન્ટ કર્યા છે. આ સમજૂતીથી પાત્રતા ધરાવતા મુસાફરો બંને દેશો વચ્ચે મુસાફરી કરી શકશે. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર ભારત અને...
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સોમવારે સાંજે ત્રાસવાદીઓએ પોલીસ દળ પર હુમલો કર્યો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ શહીદ થયા હોવાનું સમાચાર સૂત્રો જણાવે છે. આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કાશી વિશ્વધામના નવા પરિસરનું સોમવારે લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પૂજા કર્યા પછી તેમણે મંદિરના નિર્માણમાં સામેલ...
વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું છે ત્યારે કાશી વિશ્વનાથધામ કોરિડોરની કેટલીક ખાસિયતો પણ છે. કાશી વિશ્વનાથ કોરિડોર પાંચ લાખ...
ગળાકાપ સ્પર્ધાના અંતે મિસ યુનિવર્સ 2021 તરીકે ભારતની હરનાઝ સંધૂની પસંદગી થઇ છે. 12 ડિસેમ્બરે ઈઝરાયેલ ખાતે યોજાયેલી 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઈ હતી...