નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના બુધવારે સાંજે મેગા પુનર્ગઠન અને વિસ્તરણ પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન સહિતના 12 કેન્દ્રીય પ્રધાનોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું,...
બોલિવુડમાં ટ્રેજડી કિંગ તરીકે જાણીતા લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે બુધવાર સવારે નિધન હતું. આ દિગ્ગજ કલાકારની અલવિદાથી સમગ્ર બોલિવૂડમાં શોક અને...
બોલિસ્ટાર દિલીપ કુમારના નિધનથી બોલિવૂડમાં એક યુગનો અંત આવ્યો છે. એક એક્ટરમાંથી લેજેન્ડ બનવા સુધીની સફર સરળ ન હતી. 65થી વધુ ફિલ્મમાં કામ કરનારા...
બોલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારના નિધનથી દુનિયાભરના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો બીજી તરફ હંમેશા પડછાયાની જેમ તેમની સાથે ઉભા રહેલા તેમના...
ચીનના સંભવિત વિરોધની પરવા કર્યા વગર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને ફોન કરીને તેમને જન્મદિવસની શુભકામના આપી હતી. ચીન સાથે...
ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ એમ નરવાણેએ બ્રિટનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ સર નિકોલસ કાર્ટર સાથે બેઠક કરી હતી અને બંને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંકસમયમાં તેમના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે. કેબિનેટમાં હાલ 28 પ્રધાન પદ ખાલી છે અને માનવામાં આવે છે કે 17-22...
મોદી સરકારના પ્રધાનમંડળના સંભવિત વિસ્તરણ પહેલા મંગળવારે આઠ રાજ્યોના ગવર્નરોને બદલવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના આદેશ અનુસાર, કર્ણાટકના ગવર્નર તરીકે કાર્યરત વજુભાઈ વાળાના સ્થાને કેન્દ્રીય...
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના 12 ધારાસભ્યોને ઓબીસી અનામતના મુદ્દે કાર્યકારી સ્પીકરની ભાસ્કર જાધવને અપશબ્દો બોલવા અને તેમની સાથે અશોભનીય વર્તન...
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી સોમવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના સાંસદ રહી ચુકેલા અભિજીત સોમવારે...

















