વેટિકનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની મુલાકાતને આવકારતા આરએસએસએ જણાવ્યું હતું કે આ મુલાકાતથી રાષ્ટ્રની પ્રતિષ્ઠામાં વધારો થશે.
આરએસએસના મહામંત્રી દત્તાત્રેય હોસબાળે...
પશ્ચિમ બંગાળ અને આસામમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે કેન્દ્ર સરકારે કોરોના નિયમોનો સખતાઈથી અમલ કરવાની અને નિયમોની સમીક્ષા કરવાની રાજ્યોને તાકીદ કરી હતી. પશ્ચિમ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ શનિવારે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન અટકવું જોઇએ અને ધર્મ બદલનારા વ્યક્તિએ તેની જાહેરાત કરવી જોઇએ. જો ધર્મ પરિવર્તન વિરોધી...
કોંગ્રેસ પર દેખિતી રીતે પ્રહાર કરતાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજકારણ અંગે ગંભીર ન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ...
ભારત અને ઇટલી ગ્રીન હાઇડ્રોજનના વિકાસની શક્યતા ચકાસવા, રિન્યુએબલ એનર્જી કોરિડોર્સની સ્થાપના કરવા તથા નેચરલ ગેસ ક્ષેત્રમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે સંમત થયા...
રોમન કેથોલિક ધર્મના સર્વોચ્ચ સ્થાન વેટિકને હિન્દુ સમુદાયને દિવાળીની શુભકામના પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે મહામારીના પડકારોથી ઊભી થયેલી નિરાશા અને...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફાન્સિસ સાથેની મુલાકાત દરમિયાન ફ્રાન્સિસને ચાંદીની ખાસ બનાવટનુ કેન્ડલહોલ્ડર (કેન્ડલબ્રા) તથા ભારતના પર્યાવરણ જાળવણીના પગલાં...
જી-20 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા પોપ ફ્રાન્સિસને મળવા માટે વેટિકન...
EPFOના આશરે પાંચ કરોડ ખાતાધારકો માટે દિવાળી પહેલા ખુશખબર
કેન્દ્ર સરકારે 2020-21ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ માટે 8.5 ટકાના વ્યાજદરને મંજૂરી આપી છે....
NCRBના અહેવાલ મુજબ દેશમાં 2020માં આશરે 1.5 લાખ લોકોએ આપઘાત કર્યો હતો, આમ દરરરોજ સરેરાશ 418 લોકોએ જીવનનો અકુદરતી અંત આણ્યો હતો. 2020ના આપઘાતની...
















