કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ સંદેશ આપતા પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત મહત્ત્વકાંક્ષા કરતાં સંગઠનની મજબૂતાઈ વધુ મહત્ત્વની છે. તેમણે સામુહિક અને વ્યક્તિગત...
બીએસસેફના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના નિર્ણય અંગે કેન્દ્ર સરકાર સામે પ્રહાર ચાલુ રાખતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે આ નિર્ણયનો ઇરાદો...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ફેબ્રુઆરી 2019ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહે સીઆરપીએફના જવાનો સાથે એક રાત્રિ...
ભારતના વડાપ્રધાન મોદીનો યુરોપ પ્રવાસ ૨૯મી ઑક્ટોબરથી શરૂ થશે અને બીજી નવેમ્બરે તેઓ સ્વદેશ પરત ફરશે. આ સમયમાં તેઓ ૧૬મી જી-૨૦ની બેઠક અને COP-૨૬ની...
કોરોના યુગમાં આરોગ્ય સંભાળની પરંપરાગત પદ્ધતિમાં મોટું પરિવર્તન, લોકો રિમોટ હેલ્થ મોનિટરિંગ તરફ વળ્યા
કોરોના મહામારીથી લોકો પોતાના આરોગ્ય માટે વધુ સજાગ બન્યા છે અને તેઓ આરોગ્ય પર સતત નજર રાખવા માટે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ તરફ વળ્યા છે....
યુકેના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રુસે શનિવારે જણાવ્યું હતું કે તેમનો દેશ અને ભારત સ્વતંત્રતા અને લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે તથા વિશ્વને સુરક્ષિત અને સમૃદ્ધ...
બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ પરના હુમલાની વિરુદ્ધમાં 150 દેશોમાં વિરોધી દેખાવો કરવામાં આવ્યા હતા. જુદા જુદા દેશોમાં ઇસ્કોન કેન્દ્રો પર પ્રદર્શન કરવામાં આવ્યા હતા....
દક્ષિણ એશિયાના બીજા પાંચ દેશોના ટ્રાવેલરને પણ પ્રવેશની છૂટ
સિંગાપોરે તેની ટ્રાવેલ નિયંત્રણ યાદીમાંથી ભારત અને બીજા પાંચ સાઉથ એશિયન દેશોને દૂર કર્યા છે. આનો...
આંતરિક વિખવાદ અને નેતાઓના વાણીવિલાસથી ત્રસ્ત કોંગ્રેસે હવે તેના પ્રાથમિક સભ્યપદ માટે નવા નિયમો બનાવ્યા છે. જો તમે પક્ષના સભ્ય બનવા માગતા હશો તો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કોરોના વેક્સિન ઉત્પાદકોને મળ્યા હતા. વેક્સિન કંપનીઓના સીઇઓએ જણાવ્યું હતું કે ભારત નવ મહિનામાં વેક્સિનના 100 કરોડ ડોઝ આપી શક્યું...

















