દિલ્હીના બહુચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે સોમવારે આરોપી આરિજ ખાનને ફાંસીની સજા અને રૂ.11 લાખ દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ...
પંજાબના અમૃતસરમાં કોઇ પણ સમારંભમાં હાજરી આપવા માટે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ અથવા વેક્સીનેશનના પ્રુફને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે...
ભારતમાં સોમવારે કોરોના વાયરસના નવા 26,291 કેસ નોંધાયા હતા, જે 85 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાના કારણે એક દિવસમાં વધુ 118 લોકોના...
સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં 15થી 16 માર્ચનાં દિવસે બેંક કર્મચારીઓ હડતાલ પર રહેશે. કર્મચારીઓની હડતાલને પગલે બેન્કિંગ વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. બેંક યુનિયન્સે...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘમાસાણ ચાલે છે. નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર કથિત હુમલાની તપાસ...
શ્રી અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડની બેઠક બાદ શનિવારે વર્ષ 2021 માટે પવિત્ર અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે 28 જૂનથી 22...
ભારતમાં રવિવારે કોરોનાના વાઇરસના નવા 25,320 કેસ નોંધાયા હતા, જે 84 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. રવિવારે 161 લોકોના મોત થયા હતા. અગાઉ...
ભારતમાં ફ્લાઇટમાં પ્રવાસ કરતા લોકો માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ યાત્રીઓએ વિમાનમાં કોવિડ-19ના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે. પ્રવાસ દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું શારીરિક અંતર ફરજિયાત રાખવું જરૂરી રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની માર્ગદર્શિકા પ્રમાણે જો કોઇ...
ભારતમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો હવે સરકાર સામે બાથ ભીડવા માટે રાજકીય આંદોલન કરશે. સરકાર વિરોધી ખેડૂતો હવે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી...
ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસમાં દરરોજ મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડના કેસની...