ભારતના ઉદ્યોગ મહામંડળ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) મંગળવારે જણાવ્યું હતું કે ખેડૂતોના આંદોલનથી દરરોજ રૂ.3000થી 3,500 કરોડ રૂપિયાનું નુકસાન...
કોરોના વાઇરસને કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્ર યોજાશે નહીં અને જાન્યુઆરી 2021માં માત્ર બજેટ સત્ર યોજાશે, એવી સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે...
અમેરિકાની એક કોર્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સામેના 100 મિલિયન ડોલરના કાનૂની દાવાના કેસને રદ કર્યો છે. કેસ દાખલ કરનાર...
ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીની આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની એક દિવસની મુલાકાત દરમિયાન કચ્છમાં જુદા જુદા ત્રણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને કચ્છના ધોરડોમાં વોટર ડિસિલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ...
દિલ્હીની પ્રીમીયર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં નર્સની બેમુદતી હડતાળ મંગળવારે બીજા દિવસમાં પ્રવેશી હતી. છઠ્ઠા વેતન પંચ સહિતની સંખ્યાબંધ માગણી સાથે...
હૈદરાબાદ અને રાજસ્થાન પછી હવે ભાજપે ગોવા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યો હતો. ગોવા જિલ્લા પંચાયતની 12 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 49માંથી 32 બેઠકો...
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની સોમવારે જાહેરાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે જો...
ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા મંગળવારે ઘટીને 23,000થી ઓછી થઈ હતી, જે પાંચ મહિનામાં દૈનિક ધોરણે સૌથી ઓછા કેસ છે. રાષ્ટ્રીય રિકવરી રેટ પણ...
સરકાર માલિકીની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રૂપ અને એર ઇન્ડિયાના કર્મચારીઓના એક ગ્રૂપ સહિત સંખ્યાબંધ ખેલાડીઓએ રસ દર્શાવ્યો છે. એર ઇન્ડિયા...