BAPSના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ. બ્રહ્મવિહારીસ્વામી, સ્વયંસેવકો અને દાતાઓના સંકલનથી અબુધાબી સ્થિત BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા મોકલવામાં આવેલો લિક્વિડ ઓક્સીજનનો...
ભારતમાં કોરોનાની બીજી લહેરે સુનામીનું સ્વરૂપ ધારણ કરીને દહેશતનો માહોલ ઊભો કર્યો છે. દેશમાં રવિવાર સુધીના સતત ચાર દિવસ સુધી કોરોનાના નવા કેસની સંખ્યા...
આસામ વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભાજપ નતા હેમંત વિસ્વા સરમાએ સોમવારે આસામના 15માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા રાજ્યના . રાજ્યપાલ જગદીશ મુખીએ તેમને...
ભારતમાં સતત ચાર દિવસ સુધી કોરોનાના ચાર લાખ કરતાં વધુ કેસ બાદ સોમવારે નવા કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો. દેશમાં સોમવારે કોરોના વાઇરસના...
અમદાવાદ ખાતેના શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી અને જાણીતા યોગગુરુ સ્વામી અધ્યાત્મનંદજી શનિવારે સવારે 11 કલાકે બ્રહ્મલીન થયા હતા. તેમની ઉંમર 77 વર્ષ હતી. સ્વામીજીને કોરોના...
ભારતમાં રવિવારે સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસનો આંકડો 4 લાખને વટાવી ગયો હતો. કોરોનાથી મોતની સંખ્યા પણ સતત બીજા દિવસે 4,000ને વટાવી ગઈ...
કોરોનાના વિકરાળ સ્વરૂપને નિયંત્રણમાં લાવવા માટે ભારતની રાજધાની દિલ્હીમાં વધુ એક અઠવાડિયા માટે વધુ કડક લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ વખતે મેટ્રો મેટ્રો સર્વિસિસ...
વૈશ્વિક મહામારીના બીજા ચરણમાં ભારતમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં નોંધાઇ રહેલા અભૂતપૂર્વ તીવ્ર વધારાના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ભારતના પ્રયાસોમાં મદદરૂપ...
બ્રિટન આવેલા ભારતીય વિદેશ મંત્રીના પ્રતિનિધિ મંડળના સદસ્યો કોવિડની અડફેટે
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ અને ભારતીય વિદેશ મંત્રી ડો. જયશંકરે ગુરૂવાર તા. 6 મેના રોજ...
ભારતમાં કોરોના મહામારીના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશની સિસ્ટમ નહીં, પણ મોદી સરકાર...

















