ભારતીયો અને ભારતીય કંપનીઓની દ્વારા સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં મૂકવામાં આવેલું જમારકમ 2020માં વધીને 2.55 બિલિયન સ્વિસ ફ્રાન્ક્સ (આશરે રૂ.20,700 કરોડ) થઈ હતી, જે છ્લ્લાં 13...
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો મુકવાના અને મનસુખ હિરેનની હત્યાના કેસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ગુરુવારે મુંબઈ પોલીસના...
અમેરિકામાં બીજા નંબરના સૌથી મોટા ઇમિગ્રન્ટ ગ્રુપ - ઇન્ડિયન અમેરિકન્સ નિયમિત રીતે ભેદભાવ અને ધ્રુવીકરણનો ભોગ બની રહ્યા છે, તેવું એક સર્વેના બુધવારે જાહેર...
ભારતમાં 16 જૂનથી સોનાના દાગીના પર BIS માપદંડ પ્રમાણે હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવા નિયમનો તબક્કાવાર રીતે 256 જિલ્લાઓમાં અમલ કરાશે. હોલમાર્કિંગ...
ભારત બાયોટેકની કોરોના વેક્સીનના ઉત્પાદનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થતો હોવાના એક કોંગ્રેસી નેતાના દાવાથી બુધવારે વિવાદ ઊભો થયો હતો. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે...
નવા આઇટી નિયમોનું પાલન ન કરવા બદલ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે ભારતમાં સેફ હાર્બર (કાનૂની સુરક્ષા) ગુમાવ્યું છે. હવે કોઇ ત્રાહિત પક્ષ ગેરકાયદેસર કન્ટેન્ટ ટ્વીટર...
કોરોના વેક્સિનેશનને કારણે ભારતમાં એક વૃદ્ધનું મોત થયું હોવાના સરકારના અહેવાલમાં પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ લીધેલા 68 વર્ષીય વૃદ્ધનું 31...
ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની કલાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બ્રિટનના ટેક્સ સત્તાવાળાએ...
ભારતમાં મંગળવારે કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા હતા, જે 75 દિવસના સૌથી ઓછા છે. એક દિવસમાં 2,726 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,77,031...
ભારતમાં વર્ષોની કાયદાકીય લડાઈ પછી અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એવામાં મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર...

















