તૃણમૂલ કોંગ્રેસમાંથી શીર્ષસ્થ નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે મમતા બેનર્જી માટે એક સારા સમાચાર આવ્યા છે. અટલબિહારી વાજપેયી સરકારમાં નાણા અને વિદેશ પ્રધાન...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રને પ્રસ્થાન કરાવીને રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો...
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારને કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રમાં નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવાનો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટેના આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવવા માટે શુક્રવારે અમદાવાદ આવ્યા હતા. તેમણે ગાંધી આશ્રમથી...
ભારતની આઝાદીના 75મા વર્ષના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે...
લેસ્ટરના અપીંગહામ ક્લોઝ, રૌલેટ્સ હિલ ખાતે તા. 4ને ગુરુવારે વહેલી સવારે જીવલેણ ઈજાઓ સાથે મળી આવેલી અને બાદમાં મોતને ભેટેલી ગીતિકા ગોયલની હત્યા બદલ...
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની ગુરુવારે દેવલોક પામ્યા હતા. 93 વર્ષની ઉંમરે તેમણે સવારે 10.30 કલાકે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ...
ભારતમાં ડિસેમ્બર પછીથી ગુરુવારે કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને તેનાથી સરકાર વિવિધ...
હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં મહાશિવરાત્રીના દિવસે પ્રથમ શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. હરિદ્વારના હર કી પૌડી ઘાટ પર આશરે 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી હતી....
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગુરુવારે કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ લીધો હતો, એવી વડાપ્રધાન મોદીએ બપોરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર...