ભારતમાં સોમવારે કોરોનાના દેનિક કેસ 50,000થી નીચા રહ્યા હતા, જે છેલ્લાં 91 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને આશરે 2.99 કરોડ...
બાબા બર્ફાનીના દર્શનની આતુરતાથી પ્રતિક્ષા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે ખરાબ સમાચાર છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા રદ કરવામાં...
ધ યુરોપિયન પેટન્ટ ઓફિસે ઇન્ડિયન અમેરિકન કેમિસ્ટ સુમિતા મિત્રાનું ‘નોન-ઇપીઓ કન્ટ્રીઝ’ કેટેગરીમાં યુરોપિયન ઇન્વેન્ટર એવોર્ડ 2021થી સન્માન કર્યું છે.
મિત્રાનું નામ ગત મહિને એવોર્ડના દાવેદારોની...
યુકેમાં અભ્યાસ પછીના નવા વર્ક (પીએસડબ્લ્યુ) વીઝાનો લાભ મેળવવા હકદાર વિદ્યાર્થીઓ માટે યુકેમાં પ્રવેશવાની સમયમર્યાદામાં સરકારે ગયા સપ્તાહે ફરી વધારો કરતાં ભારતીય સહિતના વિદેશી...
દુનિયાભરમાં 21 જૂને 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમુક થીમ...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવાા 53,256 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 88 દિવસના સૌથી ઓછા છે. એક દિવસમાં 1,422 લોકોના મોત થયા હતા. કોરોનાનો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કશ્મીરના મુદ્દે તમામ પક્ષના નેતાઓની એક બેઠક બોલાવી છે. જોકે આ બેઠકમાં કયા મુદ્દાને ચર્ચા થશે તે અંગે સ્પષ્ટતા...
દુબઈએ ભારત સહિત અન્ય કેટલાક દેશોથી આવતા નિવાસી લોકો માટે ટ્રાવેલ નિયંત્રણોને હળવા કર્યા છે. જોકે આવા લોકોએ ફરજિયાતપણે યુએઈ દ્વારા સ્વીકૃત કોવિડ-19 વેક્સિનના...
આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર મિલ્ખા સિંઘ (91)નું ચંદિગઢ નિધન થયું છે. કોરોનામાંથી સાજા થયા બાદ મિલ્ખા સિંઘ જિંદગી સામેની દોડ હારી...
ભારતમાં ઓક્ટોબર સુધી કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે, જેથી વધુ સારી તૈયારીઓ કરવી જરૂરી છે. આ રોગચાળો ઓછામાં ઓછો એક વર્ષ માટે જાહેર...
















