ભારતમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ રવિવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS ચેન્નઈથી અરબ સાગરમાં પર સફળતાપૂર્વક પ્રહાર કરવામાં આવ્યો...
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ધીરધીરે વધી રહી છે અને અત્યાર સુધીમાં કુલ કેસો 74 લાખને પાર થઈ ગયા છે. જોકે, સારી બાબત...
ભારતના લોકોના સરેરાશ આયુષ્યમાં 1990 બાદ આશરે દસ વર્ષનો વધારો થયો છે, પરંતુ રાજ્યો વચ્ચે મોટી અસમાનતા છે. દેશમાં લોકોનુ સરેરાશ આયુષ્ય 1990માં ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અનાજ અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 રુપિયાનો સ્મારક સિક્કો જાહેર જારી કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે...
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ઘરેલુ હિંસા કાયદામાં તેના અગાઉના ચુકાદાને પલટી નાંખતા પુત્રવધૂની તરફેણમાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન મોદીની સ્થાવર મિલકતમાં 26 ટકાનો...
મહારાષ્ટ્રમાં મુંબઇ, કોંકણ અને પૂણેમાં બુધવારની રાત્રીથી તોફાની વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવનને માંઠી અસર થઈ હતી. મુંબઈમાં ઓક્ટોબરમાં 24...
ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતની માથાદીઠ જીડીપી બાંગ્લાદેશની માથાદીઠ જીડીપી કરતાં નીચી રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે ભારતના અર્થતંત્રમાં 10.3 ટકાનો તીવ્ર ઘટાડો થવાની...
ભારતમાં અત્યાર સુધી નવ કરોડ લોકોના કોરોના ટેસ્ટ થયા છે અને દેશમાં કુલ પોઝિટિવિટી રેટ 8.04 ટકા રહ્યો છે અને તેમાં સતત ઘટાડો થઈ...
તેલંગણામાં અતિ ભારે વરસાદને કારણે 15 વ્યક્તિના મોત થયા હતા. વણથંભ્યા વરસાદને કારણે હૈદરાબાદમાં ઠેરઠેર પાણી ભરાયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું...