ભારતમાં રવિવારે રક્ષાબંધનનની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાઇડુ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના નેતાએ ભાઇ બહેનના પ્રેમના આ...
અફઘાનિસ્તાનમાં તાલિબાની લડવૈયાઓએ સત્તા કબજે કર્યા બાદ પરિસ્થિતિ વિકટ બની છે. વિદેશી નાગરિકો પોતાના વતન પરત ફરવા ઇચ્છતા હતા. કાબુલની ઇન્ડિયન એમ્બેસીમાં કામ કરતા...
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહનું શનિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 89 વર્ષ હતી. તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર...
ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 57.22 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. શનિવાર સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં રસીના 57,22,81,488 ડોઝ...
ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીએ શુક્રવારે 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત લોકો માટે ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને...
ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D)ને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ ભલામણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી શુક્રવારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વિકાસના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ...
ભારતીય રિઝર્વ બેન્કે બેન્ક લોકર્સ માટેની માર્ગદર્શિકામાં બુધવારે સુધારા જાહેર કર્યા હતા. નવા નિયમો મુજબ આગ, ચોરી, બેન્ક કર્મચારી દ્વારા ગેરરીતિ, ઈમારત તૂટી પડવી...
હરિયાણામાં ભાજપની મનોહર લાલ ખટ્ટર સરકારે 'ગોરખધંધા' શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં સામાન્ય રીતે ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે 'ગોરખધંધા' શબ્દનો પ્રયોગ...
વેક્સિનની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પુનાવાલાએ જણાવ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લીધાના છ મહિના બાદ ત્રીજો ડોઝ...

















