પાકિસ્તાનના લાહોરમાં મંગળવારે મહારાજા રણજિત સિંહની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલો પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન તહરીક એ લબ્બૈક નામના સંગઠને કર્યો હતો. પોલીસે...
ભારતે મંગળવારે અફઘાન નાગરિકો માટે ઇમર્જન્સી ઇ-વિઝાની જાહેરાત કરી હતી. તાલિબાને અફઘાનિસ્તાનમાં કબજો જમાવ્યા બાદ ભારતમાં આવવા માગતા અફઘાન નાગરિકો માટે સરકારે આ જાહેરાત...
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદ ત્યાં ફસાયેલા 150 ભારતીયોન લઇને ઈન્ડિયન એરફોર્સનું વિમાન મંગળવારે સવારે 11 વાગ્યે જામનગર પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા હતા. મોદીએ ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ખેલાડી નીરજ ચોપરાને મનપસંદ ચૂરમું ખવરાવ્યું હતું અને...
ભારતના 75માં સ્વતંત્રતા દિવસે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત હિંમત અને દ્રઢતા સાથે ત્રાસવાદ...
ભારતના 75માં સ્વતંત્રતા દિવસના અવસર અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન સહિતના દુનિયાભરના નેતાઓએ શુભકામનાઓ પાઠવી હતી. ભારતના સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ શનિવારે બાઇડનને એક નિવેદન જારી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં જાહેરાત કરી હતી કે દેશની તમામ સૈનિક શાળાઓને દેશની દીકરીઓ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021ના રોજ દેશના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરીને રૂા.100 લાખ...
ભારતના 75મા સ્વતંત્રતા દિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો અને દેશના લોકોને આઝાદીની શુભકામના આપી હતી....
ભારતમાં બેન્કોના હજારો કરોડો રૂપિયા ડુબાડીને વિદેશ ભાગી જનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાની કિંગફિશર કંપનીના હેડક્વાર્ટરનું અંતે વેચાણ થયું છે. હૈદ્રાબાદની એક રિઅલ એસ્ટેટ કંપની...

















