કેરળના કોઝિકોડમાં રવિવારે નિપાહ વાઇરસથી 12 વર્ષના એક બાળકનું મોત થયું હતું. દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પહેલો કેસ કેરળના કોઝિકોડમાં 19મે 2018એ સામે આવ્યો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિના અંતમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. સમાચાર સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રવાસની તૈયારીઓ થઇ રહી છે,...
ભારતમાં શનિવાર સુધીમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 67.72 (67,72,11,205) કરોડ કરતાં વધારે થઇ ગયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 58,85,687 રસી ડોઝના આપવામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે ગુજરાતમાં 7,100 રામ મંદિરોમાં આરતી અને રામધૂન થશે અને 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવવામાં આવશે. ભાજપની કારોબારી બેઠકમાં...
- બાર્ની ચૌધરી દ્વારા
દક્ષિણ એશિયાના લૉયર્સ એ જાણવાની માંગ કરી રહ્યા છે કે જ્યુડીશીયરીમાં નિમણુંક માટે અરજી કરનારા ઉમેદવારોને નકારી કાઢવા માટે જજીસને શીખવવામાં...
કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું શ્રીનગરમાં બુધવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. સૈયદ અલી શાહ ગિલાનીના નિધનને પગલે કાશ્મીર...
ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે પ્રથમ વખત રાજદ્વારી મંત્રણા કરી હોવાનું મંગળવારે સ્વીકાર્યું હતું. કતારની રાજધાની દોહામાં તાલિબાનની પોલિટિકલ ઓફિસના હેડ શેર મોહમ્મદ અબ્બાસે ભારતીય...
સુપ્રીમ કોર્ટે બળાત્કારના આરોપમાં જેલની સજા કાપી રહેલા આસારામ બાપુની જામીન અરજી મંગળવારે ફગાવી દીધી હતી. જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા...
કર્ણાટકના બેંગલુરુમાં સોમવારની રાત્રે ઓડી કાર વીજળીના થાંભલા સાથે ધડાકા સાથે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા.આ અકસ્માતમાં ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધૂ...
રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં હતા અને 7 લોકોને ઇજા થઈ હતી. તૂફાન જીપ...

















