Arvind Kejriwal
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવાર, 19 એપ્રિલ 2021ના રાત્રીના 10 વાગ્યાથી આગામી સોમવારના સવારના પાંચ વાગ્યા સુધી છ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોના...
ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં વિક્રમજનક 2,73,810 નવા કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા સોમવારે 1.50 કરોડને વટાવી ગઈ હતી. દેશમાં છેલ્લાં 15 દિવસમાં...
ભારતમાં કોરોના મહામારી નિરંકુશ બની છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં લોકડાઉન લગાવવામાં ઉતાવળ કરવામાં નહીં આવે અને અત્યારે...
ભારતમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે રવિવારે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને...
ભારતમાં કોરોના વાયરસ કેસોના દરરોજ નવા રેકોર્ડ પણ નોંધાઈ રહ્યાં છે. ભારતમાં પહેલીવાર એક જ દિવસમાં 2,61,500 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેની સાથે...
બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવને અંતે સાડા ત્રણ વર્ષ પછી જામીન મળ્યા છે. ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને દુમકા ટ્રેઝરીમાંથી...
કોરોનાકાળમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓનું આયોજન થયું છે. પાંચમા તબક્કાના મતદાનમાં 45 વિધાનસભા મત વિસ્તારો સવારથી જ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્ના...
હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો કોરોનાગ્રસ્ત થયાનું બહાર આવતા તેને હવે પ્રતીકાત્મક રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સ્થિતિને કારણે અનેક...
દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતના ભાગરૂપે ભારતમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો આજે 11.72 કરોડથી વધારે થઇ ગયો છે. શુક્રવારે સવારે 7...
ઇન્ડિયાનાના ઇન્ડિયાનાપોલીસમાં ફેડેક્સ ખાતે 15 એપ્રિલની મોડી રાત્રે બનેલી સામૂહિક ગોળીબારની ઘટનામાં ઇન્ડિયન અમેરિકન સમૂદાયે હેઇટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની માગણી કરી છે. આ હત્યાકાંડમાં 19...