કૃષિ બિલોના વિરોધમાં દિલ્હીની સીમા પર આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ આંદોલનના 5 દિવસ પછી મંગળવારે સરકાર સાથે મંત્રણા ચાલુ કરી હતી. દિલ્હીના વિજ્ઞાન...
બોલીવૂડની અભિનેત્રી ઉર્મિલા માંતોડકર મંગળવારે શિવસેનામાં જોડાઈ હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલાએ શિવસેનાનુ સભ્યપદ મેળવ્યું હતું.
ઉર્મિલાએ 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઈની એક...
અમેરિકાની ફાસ્ટ-ફૂડ ચેઇન વેન્ડિઝ કંપનીએ ભારતમાં 250 સુધીના ક્લાઉડ કિચન સ્થાપવા માટે રિબેલ ફૂડ્સ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતીના ભાગરૂપે રિબેલ ફૂડ્સ વેન્ડિઝની...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ વિરોધના હકનું રક્ષણ કરે છે....
ભારતમાં નવેમ્બર દરમિયાન કોરોના વાઇરસના નવા કેસ અને મોતની સંખ્યામાં અગાઉના મહિનાની સરખામણીમાં 30 ટકાનો ઘટાડો થયો હતો. દેશમાં મંગળવાર સવાર સુધીના છેલ્લાં 24...
ભારત સરકારે દેશમાં કોરોનાના સ્થિતિની ચર્ચા કરવા ચાર ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યે તમામ પક્ષોના નેતાઓની એક બેઠક બોલાવી છે. વીડિયો કોન્ફરન્સિંગથી થનારી આ મીટિંગની...
ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો આ મહિનામાં સાતમી વખત 40,000થી નીચો રહ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં નવા 38,772 કેસ સાથે કુલ આંકડો 94.31 લાખ...
એર ઇન્ડિયાએ આગામી જાન્યુઆરીથી ચેન્નાઇ-લંડન રૂટ પર નોન સ્ટોપ ફ્લાઇટ ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી બ્રિટનની રાજધાની સાથે ફ્લાઇટ કનેક્શન ધરાવતું ચેન્નાઇ ભારતનું...
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું આંદોલન રવિવારે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું હતું. દિલ્હી ચલો આંદોલનના ભાગરૂપે હજારો ખેડૂતો...
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 41,810 કેસ સાથે કુલ કેસની સંખ્યા 94 લાખની નજીક પહોંચી હતી. આની સામે આશરે 88 લાખ લોકો...