ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશની બે દિવસના પ્રવાસે ગયા હતા. મોદીને આવકારવા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઢાકા એરપોર્ટ પર આવ્યા હતા. બાંગ્લાદેશની સ્વતંત્રતાના...
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં જંગી ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે શુક્રવારે ચીમકી આપી હતી કે, જો લોકો કોરોનાની ગાઈડલાઈનનુ પાલન નહીં...
ભારતમાં ફેબ્રુઆરીથી કોરોના દૈનિક નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે, જે સ્પષ્ટપણે બીજી લહેરનો સંકેત આપે છે. જો 15 ફેબ્રુઆરીથી ગણતરી કરીએ તો બીજી...
મુંબઈમાં ભાંડુપ વિસ્તારમાં એક મોલમાં આવેલી હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા દસ વ્યક્તિના મોત થયા હતા. LBS માર્ગ પર...
દેશમાં કોરોનાના વાઇરસના નવા 59,117 નવા કોરોના કેસ નોંધાયા હતા, જે 159 દિવસમાં સૌથી વધુ છે. એક દિવસમાં વધુ 257 લોકોના મોત સાથે કુલ...
ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ ગુરુવારે યસ બેન્કના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ રાણા કપૂરના બેન્ક એકાઉન્ટ. ડીમેટ અને મ્યુચ્યુઅલ એકાઉન્ટ તેમજ સંપત્તિને ટાંચમાં લેવાનો...
ભારતે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા કોરોના વેક્સીનની તમામ નિકાસને હંગામી ધોરણે અટકાવી દીધી છે. દેશમાં કોરોનાના વાઇરસના કેસોમાં ફરી ઉછાળાને કારણે...
ભારતમાં કોરોના વાઇરસના પ્રકોપમાં વધારો થઈ છે અને નવા કેસનો આંકડો 50 હજારને પાર કરી ગયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 53,476 પોઝિટિવ કેસ...
દેશમાં સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ અને બીડ જિલ્લામાં 25 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉનની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન...
ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં 47,262 નવા કેસ નોંધાયા હતા અને 275 વ્યક્તિના મોત થયા હતા. કોરોનાના આ નવા દૈનિક કેસો 132 દિવસમાં સૌથી...
















