ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની મોસ્કોમાં મુલાકાત પહેલા ભારતના લશ્કરી દળોને ધમકાવવા માટે ચીનના લશ્કરે ગયા સપ્તાહે પૂર્વ લડાખમાં પેન્ગોંગ સરોવર નજીક હવામાં સંખ્યાબંધ...
અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ અંગેના કેસમાં લખનૌની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ આગામી 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ન્યાયધિશ સુરેન્દ્ર કુમાર યાદવે બુધવારે, 16 સપ્ટેમ્બરે ...
દેશમાં ડુંગળીના વધતા જતા ભાવોને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું...
કોરોના વાઇરસના કેસોની કુલ સંખ્યા 50 લાખના આંકને વટાવી ગઇ હોય તેવો ભારત વિશ્વમાં અમેરિકા પછીનો બીજો દેશ બન્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના...
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભારત લડાખમાં ચીન સાથે સીમાવિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ હાલની સ્થિતિમાં એકપક્ષીય...
ચીની કંપની ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેકનોલોજી ભારત સહિત આખા જગતમાં જાસૂસી કરી રહી છે. ચીની સરકાર સાથે સાંઠ-ગાંઠ ધરાવતી આ કંપની ભારતમાં ૧૦ હજારથી...
ભારતમાં એક જ દિવસમાં 83,809 પોઝિટિવ કેસ સાથે કોરોના વાઇરસના કેસોની સંખ્યા 49 લાખનાં આંકને વટાવી ગઈ છે. મંગળવાર સુધીમાં દેશમાં 38,59,399 દર્દી રિકવર...
હિન્દી ફિલ્મઉદ્યોગને ગટર તરીકે ઓળખાવવા બદલ અભિનેત્રી કંગના રનૌત પર પીઢ અભિનેત્રી અને રાજ્યસભાના સાંસદ જય બચ્ચન બરાબરના અકળાયા છે. રાજ્યસભામાં બોલતાં શ્રીમતી જયા...
કોરોના વાઇરસથી રિકવર થયેલા કેસોની સંખ્યાના સંદર્ભમાં બ્રાઝિલને પાછળ રાખીને ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ભારતમાં અત્યાર સુધી આશરે 37.80 લાખ લોકો કોરોના...
ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ સ્પષ્ટતા કરી છે કે મુસાાફરો વિમાનમાં ફોટો અને વિડિયો લઈ શકે છે, પરંતુ અરાજકતા ઊભી કરે, ફ્લાઇટ...