કોરોનાના કેસોમાં વધારાને પગલે મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં સરકારે વધુ આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી દર રવિવારે લોકડાઉનની 19 માર્ચે જાહેરાત કરી...
ભારતમાં એર ટિકિટમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સિવિલ એવિએશન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વીટર દ્વારા જાહેરાત કરી છે કે, એર ટિકિટના લોઅર બેન્ડમાં...
ભારતમાં કોરોનાના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ માટે ભારત સરકારની સાથે રાજ્ય સરકારો પણ સતર્ક બની છે. આવા સંજોગોમાં...
ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોમાંથી 80.63% કેસો માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક,...
કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંઘે 31 માર્ચ સુધી શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. મુખ્યપ્રધાને સિનેમા અને મોલ...
કોરોનાના પ્રકોપને પગલે મહારાષ્ટ્રમાં તમામ સિનેમા હોલ, ઓડિટોરિયમ અને ઓફિસો 31 માર્ચ સુધી માત્ર 50 ટકા ક્ષમતાએ કાર્યરત કરશે, એમ શુક્રવારે એક આદેશમાં સરકારે...
અમેરિકામાં કોઈ ડોક્યુમેન્ટ્સ વિના વર્ષોથી વસવાટ કરતા ઈમિગ્રન્ટ લોકોને, કેટલાક માઈગ્રન્ટ ખેત મજૂરોને તેમજ એચ1-બી જેવા વિવિધ વીઝા હેઠળ અમેરિકામાં આવી કામ કરતાં માતા-પિતાના...
ભારતના શુક્રવારે કોરોના વાઇરસના નવા 39,726 કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાથી 154 લોકોના મોત થયા...
કોરોનાના કેસોમાં ઉછાળો આવતા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કોરોનાગ્રસ્ત નવ જિલ્લામાં નાઇટ કરફ્યૂના સમયગાળામાં બે કલાક વધારાની ગુરુવારે જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને આગામી...
અમેરિકામાં ભારતીય મૂળના 31 વર્ષીય કમ્પ્યૂટર સિક્યોરિટી કન્સલ્ટન્ટ સામે એક મહિલા વિરુદ્ધ સાઇબરસ્ટોકિંગ ઝુંબેશમાં કથિત સામેલગીરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તપાસકર્તા પ્રોસેક્યુટર અને પોલીસ...
















