અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે રચવામાં આવેલા ટ્રસ્ટે શુક્રવારે રામમંદિર માટે દેશભરમાં ડોનેશન અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રૂ.5,00,100નું દાન કર્યું...
કેન્દ્ર સરકારના મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સ હેઠળ નવી દિલ્હીમાં સંસદની નવી ઇમારત માટેના નિર્માણકાર્યનો શુક્રવારે પ્રારંભ થયો હતો. આશરે એક મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી યથાવત્...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ મહાઅભિયાનની શરુઆત કરાવશે. આ પ્રસંગે પર મોદી CO-WIN એપ પણ લોન્ચ કરશે. આ પહેલા દેશભરમાં કોરોના...
ભારતમાં કોરોનાવાઇરસના યુકે વેરિયન્ટથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 102 થઈ છે. 11 જાન્યુઆરી સુધી આ સંખ્યા 96 હતી, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે...
નોર્થ વેસ્ટ લંડનમાં આવેલા નીસ્ડન મંદિર સામેના રોડ એટલે કે મેડો ગાથના પૂર્વ ભાગના રોડનું નામ મંદિરના પ્રેરણાદાયક, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના માનમાં સત્તાવાર...
ભારતમાં મંગળવારે 13 શહેરોમાં 5.65 મિલિયન વેક્સિન ડોઝની ડિલિવરી કરવામાં આવી હતી. ભારતમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન પહેલા ચાર એરલાઇન્સની નવ ફ્લાઇટ મારફત પૂણેથી...
ત્રણ કૃષિ કાયદા સામે સ્ટે મૂકતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ખેડૂતોએ આવકાર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે આ કાયદાને નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેરાત કરી હતી કે પ્રથમ રાઉન્ડમાં આશરે ત્રણ કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે કોરોના વેક્સિનનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે....