ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે છે. શુક્રવારે, 4 સપ્ટેમ્બરે તેમની મુલાકાત ચીનના સંરક્ષણ મંત્રી વાઈ ફેંગ સાથે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન નિમિત્તે રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે આભારની લાગણઈ વ્યક્ત કરી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એસ રાધાકૃષ્ણનને તેમની...
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ઝડપથી ફેલાઈ રહ્યું છે તે જોઈને લાગી રહ્યું છે કે કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ...
લદાખ સરહદે ભારત અને ચીનના લશ્કરો વચ્ચે તંગદિલી યથાવત્ છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના પાંચ લોકોને ચીની સેના દ્વારા અપહરણ કરી લેવાની ઘટના પ્રકાશમાં...
શાળાઓ ફરીથી ખોલવાના નિર્ણયને એક અધ્યયન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે અને જણાવવામાં આવ્યું છે કે પુખ્ત વયના લોકો કરતા બાળકો થકી કોરોનાવાયરસ...
“છેલ્લા કેટલાક દિવસોમાં ચેપના દરના સ્તરમાં નોંધપાત્ર ફેરફાર થયા બાદ, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બોલ્ટન અને ટ્રેફર્ડમાં હાલના નિયંત્રણો ચાલુ રાખવામાં આવશે’’...
ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તંગદિલીની સ્થિતિ છે ત્યારે ભારતીય લશ્કરના વડા જનરલ એમ એમ નરવણે ગુરુવારે, 3 સપ્ટેમ્બરે...
સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમને લઈને દાખલ કરાયેલી અરજીઓ પર ગુરુવારે, 3 સપ્ટેમ્બરે સુનાવણી કરી હતી. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની બેન્ચે બેન્કોને સ્પષ્ટ જણાવ્યું...
ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કે.સુબ્રમણ્યમનુ કહેવુ છે કે, ભારતની ઈકોનોમીનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચુક્યો છે. ઓગસ્ટ મહિનામાં સંખ્યાબંધ સેક્ટરમાં તેજીના સંકેત જોવા...
વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 58 લાખ 89 હજાર 824 કેસ નોંધાયા છે. તેમા 1 કરોડ 81 લાખ 72 હજાર 671 દર્દી...