કોરોનાના કેસોમાં વધારાને પગલે રાજસ્થાનના 8 શહેરોમાં 22 માર્ચથી નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરોએ 72 કલાકની અંદર કરવામાં...
ભારતમાં કોરોના વાઇરસના નવા 46,951 કેસ સાથે બે દિવસમાં 90,797 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી નવા 212 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 43,846 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા...
બ્રિટન, યુરોપ, મધ્યપૂર્વ, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના આંતરરાષ્ટ્રીય મુસાફરોએ કોરોનાની વેક્સીન લીધી હશે તો તેમને મુંબઈમાં આગમન સમયે એક સપ્તાહના ફરજિયાત ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઇલમાં રહેવું...
કોરોનાના કેસોમાં વધારાને પગલે મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં સરકારે વધુ આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી દર રવિવારે લોકડાઉનની 19 માર્ચે જાહેરાત કરી...
ભારતમાં એર ટિકિટમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સિવિલ એવિએશન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વીટર દ્વારા જાહેરાત કરી છે કે, એર ટિકિટના લોઅર બેન્ડમાં...
ભારતમાં કોરોનાના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ માટે ભારત સરકારની સાથે રાજ્ય સરકારો પણ સતર્ક બની છે. આવા સંજોગોમાં...
ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોમાંથી 80.63% કેસો માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક,...
કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંઘે 31 માર્ચ સુધી શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. મુખ્યપ્રધાને સિનેમા અને મોલ...
કોરોનાના પ્રકોપને પગલે મહારાષ્ટ્રમાં તમામ સિનેમા હોલ, ઓડિટોરિયમ અને ઓફિસો 31 માર્ચ સુધી માત્ર 50 ટકા ક્ષમતાએ કાર્યરત કરશે, એમ શુક્રવારે એક આદેશમાં સરકારે...
















