કોરોના વાઈરસના રોગચાળાના કારણે લોકડાઉન જાહેર થયા અને પ્રવાસ ઉપર નિયંત્રણો મુકાયા તેના કારણે ભારતમાં ફસાઈ ગયેલા વિદેશી નાગરિકોના વીસા ભારત સરકારે 30 એપ્રિલની...
દિલ્હીમાં આજે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 2.7ની હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે 1.26 વાગ્યે...
વિશ્વભરમાં કોરોના વાઇરસના રોગચાળાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થતાં અનેક નાગરિકો બીજા દેશોમાં ફસાયા છે. આ સ્થિતિમાં વિવિધ દેશોમાં ફલાયેલા પોતાના નાગરિકોને પરત...
દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આવતીકાલે 21 દિવસ પુરા થશે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે.વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ...
કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયતરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સોમવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને...
દેશમાં કોરોનાના પોઝીટીવ કેસોમાં એક જ દિવસમાં 1000થી વધુ વધારાનો નવો રેકોર્ડ સર્જાયો છે અને મૃત્યુમાં પણ 40 દર્દીઓએ અંતિમ શ્ર્વાસ લેતા તે અત્યાર...
ભારતમાં કોરોનાના કારણે છેલ્લા એક મહિનામાં ૨૦૦થી વધુના મોત થયા હોવા છતાં વૈશ્વિક દરની સરખામણીમાં દેશમાં કોરોનાથી મોતનો દર ઘણો ઓછો માત્ર ૩ ટકા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની...
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુરૂવારના રોજ દેશભરમાંથી કોરોનાના 781 કેસ નોંધાયા છે. ભારતમાં એક જ દિવસમાં...
કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ હાલમાં જંગ ખેલી રહ્યું છે ત્યારે ભારતે મેડિકલ ડિપ્લોમસીનું ઉત્તમ ઉદાહરણ પુરૃ પાડી મિત્ર રાષ્ટ્રો સહિત અનેક દેશોની પ્રશંસા...