ભારતના નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને સોમવારે (1 ફેબ્રુઆરી) રજૂ કરેલા નાણાંકિય વર્ષ 2021-22ના બજેટમાં બિનનિવાસી ભારતીયો (NRIs) માટે બે મહત્ત્વની જોગવાઈઓ કરી છે,...
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમને સોમવારે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ટેક્સ ભરનારા કરદાતાઓને આ વખતે પણ બજેટમાં કંઇ ખાસ...
ખેડૂત નેતા નરેશ ટિકૈતે રવિવારે જણાવ્યું હતું અમે વડાપ્રધાન મોદીએ કહેલી વાતોનું સન્માન કરીએ છીએ અને તેમની ગરિમાનું સન્માન કરીશું, પરંતુ અમારા આત્મસન્માન પણ...
પ્રજાસત્તાક દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર થયેલી હિંસાના મુદ્દે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં 26મી...
નવી દિલ્હીમાં ઇઝરાયેલી એમ્બેસી પાસે શુક્રવારે સાંજે થયેલા આઇઇડી વિસ્ફોટની જવાબદારી જૈશ-ઉલ હિંદ નામના આતંકી સંગઠને લીધી છે. આ સંગઠનનો દાવો છે કે તેણે...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 73મી પુણ્યતિથિ નિમિત્તે આજે શનિવારે સવારે ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયાનાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ...
ભારતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે દેશભરમાં રસી આપવામાં આવી રહી છે. હવે ભારત સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી પ્રથમ...
ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. શુક્રવારે સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1.71 લાખ (1,71,686) થઇ ગઇ છે. ભારતમાં કુલ...
ભારતીય કિસાન યુનિયનના નેતા નરેશ ટિકૈતે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શુક્રવારે બોલાવેલી ખેડૂતોની મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મુઝફ્ફરનગરથી આશરે 150 કિમી દૂર આવેલી...
આંદોલનકારી ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચેની હિંસાને પગલે હરિયાણામાં શુક્રવારે મોટા ભાગના જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે એક પરિપત્ર જારી...

















