કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) હેઠળ ભારત જે દેશો સાથે એર ટ્રાન્સપોર્ટ બબલ સમજૂતિ ધરાવતું હોય તે દેશોમાંથી આવતાં...
ભારતમાં કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 53669 કેસ સામે આવ્યા છે. જે સાથે જ કુલ...
મોદી સરકારે ગુરુવારે, 20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની જાહેરાત કરી હતી, જેમાં ફરી એક વખત ઈન્દોરે બાજી મારી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર...
સોમવારે, 24 ઓગસ્ટે શ્રીમતી સોનિયા ગાંધીના અધ્યક્ષપદે કોંગ્રેસ વર્કિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. સાત કલાક સુધી ચાલેલી બેઠક પછી સોનિયા ગાંધીને જ પ્રમુખ...
સોમવારે યોજાનારી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકના થોડા સમય પહેલા જ મધ્ય પ્રદેશના બંને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહે સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવાની વાત...
તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ બ્રિટનના 65% માઇનોરીટી અથનીક લોકો માને છે કે પોલીસ અને ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમ તેમની સામે પક્ષપાતી વલણ ધરાવે છે. ...
ભારત બહારના સૌ પ્રથમ પારંપરિક શિખરબંધ હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ મંદિર, નીસડનની રજત જયંતીની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાન...
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારી દરમિયાન ચૂંટણી યોજવાનો રસ્તા સાફ થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે...
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 માં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું ડાયમંડ સિટી સુરત બીજા સ્થાને આવ્યું છે. મધ્ય પ્રદેશનું ઈન્દોર સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાને આવ્યું...
કોરોના વાયરસ મહામારીને અને લોકડાઉનની માઠી અસર અનેક લોકોની આજીવિકા પર પડી છે. એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, એપ્રિલથી જુલાઈની વચ્ચે 2.67...

















