કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે આંદોલનના 18માં દિવસે ખેડૂતોએ રવિવારે દિલ્હી-જયપુર હાઇવે ત્રણ કલાક માટે બંધ કરી હતો. આ હાઇવેને આ પછીથી આંશિક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવા કૃષિ કાયદાથી નાના ખેડૂતોને ફાયદો થશે. તેમના માર્ગમાં રહેલા અવરોધોને અમે હટાવ્યા છે, તેમણે આ વાત ફેડરેશન...
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષા થતાં સમગ્ર ઉત્તર ભારત અને પશ્ચિમમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું અને રાજધાની નવી દિલ્હીમાં કમોસમી વરસાદ થયો હતો....
ભારતમાં કોરોનાની રસી આપવા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોરોના મહામારી નિયંત્રણમાં આવી રહી હોવાના સંકેતો મળ્યા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને...
ખેડૂતો અને સરકારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ભારતીય કિસાન યુનિયનને સપ્ટેમ્બરમાં સંસદમાં પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરતી સુપ્રીમ...
આયુર્વેદના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની તાલીમ બાદ આંખ, કાન, નાક, ગળા સહિત 58 પ્રકારની સર્જરી છૂટ પરવાનગીના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 11 ડિસેમ્બરે હડતાલનું...
અમેરિકાની વિશ્વવિખ્યાત સ્પેસ એજન્સી નાસાના મૂન મિશન માટે ઇન્ડિયન અમેરિકન અવકાશવિજ્ઞાની રાજા જોન વુર્પુતૂર ચારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાસાએ 2024માં ચંદ્ર પર સમાનવ...
કૃષિ ક્ષેત્રમાં સુધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરુવારે રેલ રોકો સહિતના પગલાંની જાહેરાત કરી હતી. ખેડૂત નેતાઓએ કહ્યું કે, અમે 10મી તારીખનું અલ્ટીમેટમ આપ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નવા સંસદ ભવનનો ગુરુવારે શિલાન્યાસ કર્યો હતો.સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા યોજનાના ભાગરૂપે નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે. નવું સંસદ...
ભારતમાં એક દિવસમાં કોરાનાના નવા 31,5121 કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 97,67,371 થઈ છે. આની સામે કુલ 92.53 લાખ રિકવર થયા છે અને...

















