ભારતમાં મંગળવારની સવાર સુધીમાં કોરોના કુલ કેસની સંખ્યા 76 લાખને વટાવી ગઈ છે, પરંતુ જુલાઈના અંત પછી પ્રથમ વખત દૈનિક ધોરણે 50,000થી ઓછા કેસ...
ભારતની 1.3 બિલિયન વસતીમાંથી ઓછામાં ઓછા અડધો-અડધ લોકો આગામી ફેબ્રુઆરી સુધીમાં કોરોના સંક્રમિત બને તેવી શક્યતા છે, એમ કોરોના અંદાજ માટે બનાવવામાં આવેલી સરકારી...
ચીન સાથે તંગદિલી વચ્ચે ભારતે સોમવારે જણાવ્યું હતું કે મલાબાર ખાતેના નૌકાદળના યુદ્ધાભ્યાસમાં અમેરિકા અને જાપાનની સાથે ઓસ્ટ્રેલિયા પણ સામેલ થશે.
સરકારે એક નિવેદનમાં...
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં નાણાની ઉચાપાત સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની શ્રીનગરમાં સોમવારે પુછપરછ કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું....
ભારતમાં દૈનિક ધોરણે કોરોના વાઇરસના નવા કેસની સંખ્યા આ મહિને બીજી વખત 60,000થી નીચી રહી છે. દેશમાં દૈનિક મૃત્યુઆંક પણ ત્રણ મહિના પછી પ્રથમ...
ભારતમાં કોરોનાનુ સંક્રમણ તેની ચરમસીમાને વટાવી ચુક્યુ છે અને તમામ પગલાંનું પાલન કરવામાં આવશે તો આગામી વર્ષના પ્રારંભ સુધીમાં આ મહામારીને અંકુશમાં લઈ...
ભારતમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ રવિવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS ચેન્નઈથી અરબ સાગરમાં પર સફળતાપૂર્વક પ્રહાર કરવામાં આવ્યો...
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ધીરધીરે વધી રહી છે અને અત્યાર સુધીમાં કુલ કેસો 74 લાખને પાર થઈ ગયા છે. જોકે, સારી બાબત...
ભારતના લોકોના સરેરાશ આયુષ્યમાં 1990 બાદ આશરે દસ વર્ષનો વધારો થયો છે, પરંતુ રાજ્યો વચ્ચે મોટી અસમાનતા છે. દેશમાં લોકોનુ સરેરાશ આયુષ્ય 1990માં ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અનાજ અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 રુપિયાનો સ્મારક સિક્કો જાહેર જારી કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે...

















