દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27892 થઈ ગઈ છે. દેશભરમાં કોરોના થી 872 લોકોના મોત થયા છે. જ્યારે 20835 એક્ટિવ કેસ છે....
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28,074 થઈ ગઈ છે. સોમવારે આંધ્રપ્રદેશમાં 80, પશ્વિમ બંગાળમાં 38, રાજસ્થાનમાં 36, બિહારમાં 13, ઓરિસ્સામાં 5 અને ઝારખંડમાં 1 દર્દીનો...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનની પ્રતિકૂળ અસર કાયદા વ્યવસ્થા પર પણ જણાય છે. 23 માર્ચથી જ સુપ્રીમ કોર્ટે તેના દરવાજા બંધ...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24,530 થઈ ગઈ છે. શુક્રવારે 1408 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તરપ્રદેશમાં...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજાર 234થઈ છે અને 725 લોકોના મોત થયા છે. શુક્રવારે પશ્વિમ બંગાળમાં 58, રાજસ્થાનમાં 36 અને ઓરિસ્સામાં એક દર્દીનો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે સરપંચોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ લગભગ દોઢ કલાક ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે...
આગામી મહિને મળનારી વૈશ્ચિક આરોગ્ય સંસ્થાની વાર્ષિક બેઠક બાદ ભારત વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના વડામથકે નેતાગીરીની ભૂમિકા અપનાવશે. વિશ્વ અને યુનાટેઇડ નેશન્સની એજન્સી અતિ...
દેશમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ યથાવત જ રહી છે અને નવા 1684 કેસ જે છેલ્લા એક સપ્તાહના સૌથી વધુ છે તે પોઝીટીવ નોંધાતા કુલ સંક્રમીતની...
કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા અને લૉકડાઉન દરમિયાન દેશમાં પરિસ્થિતિઓ પર ઘણે અંશે નિયંત્રણ મેળવવામાં સરકાર સફળ થઈ છે તેમ ગુરુવારે સ્વાસ્થ્ય અને ગૃહમંત્રાલયે જણાવ્યું...
કોના સંક્રમણના કારણે સંપૂર્ણ દેશમાં હડકંપ મચી ગયો છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે સંપૂર્ણ દેશમાં કોરોના સંક્રમણના હજુ પણ...

















