દેશમાં બુધવારના રોજ કોરોના વાયરસની લપેટમાં આવી ચૂકેલા લોકોની સંખ્યા 5,194 સુધી પહોંચી ગઈ છે અને આ સંક્રમણના કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો 149...
14 એપ્રિલ સુધી ભારતમાં લૉકડાઉન વચ્ચે દેશમાં ફસાયેલા વિદેશીઓને બહાર કાઢવા એર ઇન્ડિયા 4 એપ્રિલથી 7 એપ્રિલની વચ્ચે દિલ્હી-લંડન રૂટ પર ચાર ફ્લાઇટ્સનું અને...
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા મંગળવારે, 7 એપ્રિલે નવા 126 કેસની સાથે વધીને 4421 થઇ હતી. બીજી બાજુ, આગામી 14 એપ્રિલે સરકારે જાહેર કરેલા...
ભારતમાં કોરોના વાયરસના મામલાઓ ઝડપથી વધી રહ્યા છે. જો આ વાયરસ આ જ ઝડપથી આગળ વધતો રહ્યો તો લોકડાઉન ખુલે ત્યાં સુધી એટલે કે...
ભારતે આખરે મેલેરિયાના નિદાન માટે ઉપયોગમાં લેવાતી રસી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને પેરાસીટામોલ ઉપરનો નિકાસ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. વિશ્વભરમાં કોરોના વાયરસે...
કોરોના વાયરસ જેવી મહામારીને હરાવવા માટે તેની સાંકળને તોડવી જરૂરી છે જેથી તે ફેલાતો અટકે. અને આ સાંકળને તોડવા માટેનો એક જ ઉપાય છે...
બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 26 નર્સો અને ત્રણ ડોકટરોમાં કોરોના વાયરસનું પરીક્ષણ પોઝિટિવ આવ્યા બાદ મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલને ક્વોરેન્ટાઇન ક્ષેત્ર જાહેર કરાઈ છે. મુંબઈ...
ભારતમાં કોરોના વાયરસનો આતંક ઘટવાના બદલે દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા સતત બમણી થઈરહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે જાહેર...
રવિવારે રાત્રે 9 વાગ્યાથી નવ મિનિટ માટે ઘરની તમામ લાઇટ બંધ કરીને દીપ પ્રગટાવી કે મીણબત્તી સળગાવી અથવા મોબાઇલ ફ્લેશ ચાલુ કરવાની પીએમ મોદીની...
દિલ્હીનાં નિઝામુદ્દીનમાં તબલિગી જમાતનાં જે લોકોએ ભાગ લીધો હતો, તેમની શોધ સરકાર સતત કરી રહી છે. આ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને...