પૃથ્વી
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર (ISS) 18 દિવસના રોકાણ પછી અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને કોમર્શિયલ એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ સોમવારે પૃથ્વી પર પરત ફરવા...
જયશંકર
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની આ સપ્તાહે બેઇજિંગની મુલાકાત પહેલા ચીને રવિવારે જણાવ્યું હતું કે દલાઈ લામાના ઉત્તરાધિકારી જેવા તિબેટ સંબંધિત મુદ્દાઓ દ્વિપક્ષીય સંબંધોમાં...
વૈશ્વિક વેચાણમાં ઘટાડા વચ્ચે ઇલોન મસ્કની માલિકીની ઇલેક્ટ્રિકલ કાર કંપની ટેસ્લા 15 જુલાઈ ભારતમાં પ્રથમ શોરૂમ ખોલશે. ઇલેક્ટ્રિક વાહન (EV) ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીએ...
અમદાવાદમાં 12 જૂનના એર ઇન્ડિયા વિમાન ક્રેશના પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે ફ્લાઇટ 171એ ઉડાન ભરી તેની એક સેકન્ડમાં બંને એન્જિનની ફ્યુઅલ...
અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલમાં ફ્યુઅલ સ્વીચના મુદ્દેપાયલટની ગંભીર હોવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો. જોકે આ રીપોર્ટ સામે અસંમતિ...
અમરનાથ યાત્રા
ભારતીય સેનાએ પહેલગામ હુમલાને કારણે આ વર્ષની અતિ સંવેદનશીલ માનવામાં આવતી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે લોખંડી વ્યવસ્થા કરી છે. સેનાએ આ માટે ‘ઓપરેશન શિવા...
અંતિમ રીપોર્ટ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસનો અંતિમ રીપોર્ટ બહાર આવ્યા પછી જ સંપૂર્ણ...
પ્રિયા નાયર
હિન્દુસ્તાન યુનિલિવર (HUL)એ પ્રિયા નાયરને તેના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. કોઇ મહિલાને આ ટોચના...
કોમેડિયન
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેપ્સ કાફે પર બુધવાર, 10 જુલાઇએ ફાયરિંગની ઘટના પછી એક ખાલિસ્તાનની આતંકી સંગઠને શીખોની ધાર્મિક લાગણી...
કેનેડા
કેનેડાના મેનિટોબા પ્રાંતમાં એક ભારતીય વિદ્યાર્થી પાઇલટનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ભારતીય પાયલોટની ઓળખ શ્રીહરિ સુકેશ તરીકે થઈ હતી. તેનું સિંગલ-એન્જિન વિમાન હવામાં...