ભારતમાં કોરોના વાઈરસે અત્યાર સુધી 1,38, 536 લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી 4,024 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી...
દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો સવા લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં...
કોરોનાના સંકટ સમયે ભારત આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે. કોરોના વાઈરસની લડતમાં વ્યક્તિગત સલામતી પોશાક એટલે કે પીપીઈ કિટ મુખ્ય સુરક્ષા કવચ છે....
ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો 1 લાખ 18 હજારથી વધારે થઇ ગયો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ અનુસાર, હાલ કુલ દર્દીઓની...
સમગ્ર દુનિયા કોરોના સંકટથી ઝઝૂમી રહી છે. ભારતમાં ચોથી વખત લોકડાઉન લાગુ કર્યા બાદ પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાંજ...
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી છે. અમ્ફાનનાં કારણે બંગાળમાં 72 લોકોનાં મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારનાં બંગાળ અને ઓરિસ્સાની...
પીએમ કેર ફંડની વિરુદ્ધ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી કરવામાં આવેલા એક ટ્વીટને લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિરુદ્ધ કર્ણાટકમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો...
અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી મચાવી દીધી છે. બંને રાજ્યોમાં એક ડઝનથી વધારે લોકોના મોત નીપજ્યા છે. મોડી રાત સુધી ભારે વરસાદ...
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ બુધવારે જાણકારી આપી છે કે દેશમાં 25મી મેના રોજ ઘરેલૂ વિમાની સેવા શરૂ કરવામાં આવશે. પુરીએ ટ્વીટ કરીને આ...
21 વર્ષ બાદ ફરી વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. બંગાળની ખાડીમાં ઊભા થયેલું સુપર સાઇક્લોન પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું છે. અમ્ફાન સુપર સાઇક્લોન ચાર...