વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાના પગલે ભારત સરકારે દેશમાં તમામ પોર્ટ્સ પર વિદેશી ક્રુઝ શિપ્સના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સોમવારે અધિકૃત સૂત્રોના જણાવ્યા...
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.આ ઉપરાંત કોંગ્રેસના અન્ય 19 ધારાસભ્યોએ પણ રાજીનામું ધરી...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ જદયુના નીતીશ કુમાર તો બીજી તરફ રાજદના તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન પદના દાવેદાર બની રહ્યા છે તેવામાં એક યુવતીએ પણ...
કેરળમાં એક ત્રણ વર્ષના બાળકને કોરોના વાયરસ થયો હોવાની પુષ્ટિ થઈ છે. આ બાળકને કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 40...
મહારાષ્ટ્રમાં પોલીસની સીઆઈડી શાખાની વેબસાઈટ હેક કરીને તેમાં મોદી સરકારને ચેતવણી- તેવા સંદેશા પોષ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે આ વેબસાઈટ હેક થઈ હતી. જેમાં...
વોટફર્ડ ખાતે આવેલ ભક્તિવેદાંત મેનોર સ્થિત હરે કૃષ્ણ મંદિર ખાતે એક સભ્યનો કોરોનાવાયરસ - COVID-19નો ટેસ્ટ પોઝીટીવ આવતા મંદિરને સાવચેતી ખાતર આમ દર્શનાર્થીઓ માટે...
બધા ભક્તો અને મુલાકાતીઓ, ખાસ કરીને વૃદ્ધો અને સંવેદનશીલ લોકોના સ્વાસ્થ્યના હિતમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા યુકે અને યુરોપમાં આવેલ તમામ મંદિરો...
સંસદ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ પણ હોબાળા ભરેલો રહ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષે ભારે હોબાળો કર્યો, જેના કારણે સભાપતિ વેંકૈયા નાયડૂએ 11 માર્ચ સુધી...
ભારતમાં એકાએક કોરોના વાયરસની બીમારીના કેસમાં એકાએક ઉછાળો આવ્યો હતો અને આંકડો 28 પર પહોંચ્યો હતો. રાજસ્થાનમાં ફરવા આવેલા ઈટાલીના 16 નાગરિકો સહિતના અન્યને...
ભારતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ જણાતા અને દેશમાં અન્ય પાંચ લોકોને રોગનો ચેપ લાગ્યો હોવાનું જણાતા ભારત સરકાર સતર્ક બની છે. અગમચેતીના...

















