કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસીએ કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરી, આઇરિશ વડાપ્રધાન માઇકલ માર્ટિન અને કેનેડાના જાહેર સલામતી પ્રધાન ગેરી...
અમેરિકાએ તેના નાગરિકોને એડવાઇઝરી જારી કરી જણાવ્યું હતું કે ગુના અને બળાત્કારને કારણે ભારતમાં મુસાફરી કરતી વખતે વધુ સાવધાની રાખો. આ ઉપરાંત આતંકવાદને કારણે...
એર ઇન્ડિયાએ 19 રૂટ પર નેરો-બોડી વિમાનો સાથે સંચાલિત 118 વિકલી ફ્લાઇટ્સમાં અસ્થાયી રૂપે ઘટાડો કરવાની રવિવાર, 22 જૂને જાહેરાત કરી હતી. આ ઘટાડો...
ચાલુ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવાની પાકિસ્તાન સરકારના નિર્ણયનો દેશમાં ભારે વિરોધ થયો હતો. પાકિસ્તાનના ઘણા સામાજિક કાર્યકરો...
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે નવ દિવસથી ચાલી રહેલા હવાઇ યુદ્ધમાં આખરે અમેરિકાએ ગત શનિવારે ઝંપલાવ્યું હતું. અમેરિકાના મહાકાય બી-૨ સ્ટીલ્થ બોમ્બર વિમાનોએ ઇરાનના સૌથી...
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 22 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 251 મૃતકોની ઓળખ થઈ હતી અને 245 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં...
ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે 12 જૂને ચાલુ થયેલા હવાઇ હુમલા પછી ઓપરેશન સિંધુ હાથ ધરીને ભારત સરકારે 1700થી ભારતીયોને પરત લાવી હતી. શુક્રવારની રાત્રે...
રોઇટર્સના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધાભાસી નિવેદનોને પગલે, યુ.એસ. ઇમિગ્રેશન અધિકારીઓએ હોટલ, ફાર્મ, રેસ્ટોરન્ટ અને ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ પર અમલીકરણ મર્યાદા જારી કર્યાના...
છેલ્લા 11 વર્ષથી વિશ્વભરમાં દર વર્ષે 21 જૂને યોગ દિવસની ઉજવમી કરવામાં આવે છે. યોગ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આરોગ્ય અને...
અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાનની ગોઝારી દુર્ઘટના પછી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ડાયરેક્ટર જનરલ ઓફ એવિયેશને (DGCA) દ્વારા...

















