અયોધ્યામાં રામજન્મ ભૂમિ મંદિરમાં રામ દરબાર અને મંદિર સંકુલમાં બનાવવામાં આવેલા બીજા સાત મંદિરોની ગુરુવાર, 5 જૂને અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિરના...
ભારતમાં આશરે 16 વર્ષ પછી બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે દેશની આઝાદી પછી પ્રથમ વખત જાતિઓની પણ ગણતરી થશે. દેશમાં...
ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બન્યા પછી બુધવારે તેની ઉજવણી કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગદોડ મચતા ઓછામાં ઓછા 11 લોકોના...
ઓપરેશન સિંદૂરના મુદ્દે વિરોધ પક્ષો સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે જાહેરાત કરી હતી...
2025ના વર્ષમાં અત્યાર સુધીમાં અમેરિકાએ અંદાજે 1,080 ભારતીયોને ડિપોર્ટ કર્યા હોવાનું ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે...
ભારતીય ઉદ્યોગસાહસિકો કોઇનાથી ગાંજ્યા જાય એવા નથી એની સાબીતી આપતા સ્ટેનફોર્ડના વેન્ચર કેપિટલ ઇનિશિયેટિવ દ્વારા કરાયેલા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ભારત 90 યુનિકોર્ન...
અમદાવાદ ખાતે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPLની ફાઇનલ જોવા માટે યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક પણ આવ્યાં હતાં. સુનકે આશરે...
છ વર્ષમાં પહેલી વાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં યોજાનારી આગામી G7 સમિટમાં હાજરી ન આપે તેવી શક્યતા છે. કેનેડા ૧૫થી...
ભારતમાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસની સંખ્યાં 4,000નો આંક વટાવી ગઈ છે. કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં પણ મોટાપાયે કેસો...
ભારતમાં ચોમાસાની વહેલી શરૂઆત પછી તે અટકી ગયું હતું અને હવે 11 જૂનથી ફરી સક્રિય બનવાની ધારણા છે, એમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. ભારતીય...