પ્રશ્નકર્તા - જ્યારે હું આશ્રમમાં રહું છું ત્યારે મારી આધ્યાત્મિક ગતિવિધિ કોઇ પ્રયાસ વિના ચાલે છે પરંતુ જ્યારે ઘેર જાઉં છું ત્યારે થોડા સમય...
જે પળે આપણે 'દૈવી' શબ્દ ઉચ્ચારીએ છીએ તે જ ક્ષણે મોટા ભાગના લોકો ઉપર જુએ છે કારણ કે દૈવી કે દિવ્યશક્તિ ઉપર છે તેમ...
પિયૂષ – શું વપરાશકારજગત ગાંડપણ – ઘેલછાથી દોરવાય છે? લોકો એક સાથે છ સાડી ખરીદતા હોય છે કારણ કે તેઓ કોઇ પાર્ટીમાં જાય અને...
આપણે ભારતને લોકશાહી દેશ કહીએ છીએ પરંતુ આપણી માનસિક્તા હજુ પણ જાગીરશાહી કે શાહીશાસનવાદી જ છે. આપણે બ્રિટીશરો પાસેથી માત્ર લોકશાહી લીધી અને વિચાર્યું...
આ પ્રશ્નનો ઉત્તર તે છે કે તમે હિંસા એ અહિંસા માટે સક્ષમ છો પરંતુ હિંસા તમારામાં નથી. હિંસા એ તમારી બહારના કશાકનો પ્રત્યાઘાત છે....
મહિલાઓને આજકાલ જે તકો મળી રહી છે તેવી તકો માનવતાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય મળી નહોતી. આમ થવાનું એક સીધેસીધું કારણ એ છે કે ટેકનોલોજીએ...
સદગુરુ - આ જગતમાં માનવજીવનને જે અદભૂત ક્રાંતિ, હલનચલન કે ચીજો થકી બદલવામાં આવ્યું તે કાંઇ સ્વર્ગમાંથી ધડાકાભેર ટપકેલું નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા ધ્યાન...
સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે પ્રાર્થના કરવા કરતા બોલને કિક મારવાથી તમે ભગવાનની વધુ નજીક જઈ શકો છો. તેનું કારણ એ છે...
થોડા વર્ષો પૂર્વે હું કેટલાક લોકોના જૂથને કર્ણાટકના સુબ્રમણ્યમ અને મેંગ્લોર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર લઇ ગયો હતો. રેલવે ટ્રેકના આ પટ્ટા ઉપર 300...
જ્યારે તમે આધ્યાત્મિક માર્ગે પ્રવેશો છો ત્યારે બધું જ ઉથલપાથલ થતું હોય અને ધાંધલધમાલની તથા તમામ માટે પ્રશ્નો ઉદભવે તેવી સ્થિતિ સર્જાતી હોય છે....