પિયૂષ – શું વપરાશકારજગત ગાંડપણ – ઘેલછાથી દોરવાય છે? લોકો એક સાથે છ સાડી ખરીદતા હોય છે કારણ કે તેઓ કોઇ પાર્ટીમાં જાય અને...
આ પ્રશ્નનો ઉત્તર તે છે કે તમે હિંસા એ અહિંસા માટે સક્ષમ છો પરંતુ હિંસા તમારામાં નથી. હિંસા એ તમારી બહારના કશાકનો પ્રત્યાઘાત છે....
મહિલાઓને આજકાલ જે તકો મળી રહી છે તેવી તકો માનવતાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય મળી નહોતી. આમ થવાનું એક સીધેસીધું કારણ એ છે કે ટેકનોલોજીએ...
સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે પ્રાર્થના કરવા કરતા બોલને કિક મારવાથી તમે ભગવાનની વધુ નજીક જઈ શકો છો. તેનું કારણ એ છે...
સદગુરુ - આ જગતમાં માનવજીવનને જે અદભૂત ક્રાંતિ, હલનચલન કે ચીજો થકી બદલવામાં આવ્યું તે કાંઇ સ્વર્ગમાંથી ધડાકાભેર ટપકેલું નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા ધ્યાન...
જે પળે આપણે 'દૈવી' શબ્દ ઉચ્ચારીએ છીએ તે જ ક્ષણે મોટા ભાગના લોકો ઉપર જુએ છે કારણ કે દૈવી કે દિવ્યશક્તિ ઉપર છે તેમ...
આપણે ભારતને લોકશાહી દેશ કહીએ છીએ પરંતુ આપણી માનસિક્તા હજુ પણ જાગીરશાહી કે શાહીશાસનવાદી જ છે. આપણે બ્રિટીશરો પાસેથી માત્ર લોકશાહી લીધી અને વિચાર્યું...
પ્રશ્ન-1 મને દમ, નાક બંધ થઇ જવું અને સાઇનસ જેવી તકલીફ હોઇ આધ્યાત્મિક પ્રક્રિયાને અનુસરવામાં મને અવરોધ નડે છે. હું શું કરી શકું? સદ્્ગુરુ -...
તમારા જીવનની પ્રત્યેક પળે, તમે જે કાંઇ કરો અથવા કાંઇ ના કરો પરંતુ તમારું કર્મ તો અલોપ થતું જ જાય છે. સમસ્ત જીવન પ્રક્રિયા...
પ્રશ્નકર્તા - જ્યારે હું આશ્રમમાં રહું છું ત્યારે મારી આધ્યાત્મિક ગતિવિધિ કોઇ પ્રયાસ વિના ચાલે છે પરંતુ જ્યારે ઘેર જાઉં છું ત્યારે થોડા સમય...