અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવાર, 1 જૂને રમાયેલી ક્વોલિફાયર-2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટથી વિજય મેળવીને આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 30મેએ રમાયેલી એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 20 રને પરાજ્યો હતો. આ મેચની સાથે ગુજરાત ટાઈટન્સ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બેંગલોર હવે ત્રીજી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવાર, 25મેએ રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વર્તમાન સિઝનની અંતિમ લીગ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને...
ગુજરાતે દિલ્હીને 10 વિકેટે હરાવી રેકોર્ડ કર્યો ગુજરાત ટાઈટન્સે રવિવારે (18 મે) દિલ્હીમાં દિલ્હીને 10 વિકેટે હરાવી આઈપીએલનો એક નવો જ રેકોર્ડ કર્યો હતો અને...
કોહલી
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી કોહલીની કારકિર્દી ઉપર નજર કરીએ તો તેમાં ખેલાડી તેમજ સુકાની તરીકે એવી સિદ્ધિઓ ધરાવે છે, જે અન્ય કોઈ...
આઈપીએલ
ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી અને તંગદિલી વચ્ચે ગયા સપ્તાહે અચાનક આઈપીએલ અટકાવી દેવાયા પછી સોમવારે મોડીરાત્રે ભારતીય ક્રિકેટ બોર્ડે બાકીની મેચોનો નવેસરનો કાર્યક્રમ જાહેર...
ભારતના બે દિગ્ગજ ક્રિકેટરો, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિની જાહેરાત એક સપ્તાહથી ઓછા ગાળામાં કરી હતી. રોહિત ટીમનો ટેસ્ટ અને...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં નિવૃતિ ન લેવા માટે સમજાવવાના શક્ય તેટલાં પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ આ પ્રયાસોના ઇચ્છિત...
ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની બુધવારે જાહેરાત કરી હતી. જોકે આ દિગ્ગજ ખેલાાડી વન-ડે રમવાનું...