ભારતે બુધવારે પાકિસ્તાનને પહેલગામ ત્રાસવાદી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપ્યો હતો. ભારતની વળતી કાર્યવાહી પછી વિશ્વભરમાં પ્રતિક્રિયા સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ...
પહેલગામમાં ત્રાસવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે કડક નિયંત્રણો લાદી રહ્યું છે. ભારતે સિંધુ જળ સમજૂતી રદ્ કરતાં પાકિસ્તાનમાં ભય વ્યાપ્યો છે. આ સંજોગોમાં...
ભારતીય સેનાએ પહેલગામ ત્રાસવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ મંગળવારે મોડી રાત્રે હુમલાની કામગીરી હાથ ધરી હતી. સેનાએ 90 ત્રાસવાદીઓનો સફાયો કર્યો...
ભારત અને યુકે વચ્ચેની ઐતિહાસિક મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મર વચ્ચે ટેલિફોન પર વાતચીત...
ભારત અને યુકે વચ્ચે મંગળવાર, 6મેએ આશરે ત્રણ વર્ષની લાંબી વાટાઘાટો પછી સીમાચિહ્નરૂપ મુક્ત વેપાર કરાર થયો હતો. બેક્ઝિટ પછી લંડન માટે આ સૌથી...
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ 2024-25ના નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં આશરે 25 ટકા સોનાની ખરીદી કરીને તેના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો હતો. ભારતની સેન્ટ્રલ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના 244 જિલ્લાઓમાં 7 મે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે....
યુનાઇનેટ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલની સોમવારે યોજાયેલી બંધબારણાની બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની ચર્ચાવિચારણા કરાઈ હતી અને બંને દેશોને તણાવ ઓછો કરવા હાકલ...
પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે ભારત સરકારે સોમવારે કેટલાંક સરહદી રાજ્યોમાં સિક્યોરિટી મોક ડ્રિલ્સ કરવાનો આદેશ આપ્યો હતો. ભારતમાં નાગરિકોની સુરક્ષા માટેની આવી છેલ્લી કવાયત...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે કોઇ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવા સ્પષ્ટ સંકેતો ઊભરી...