ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વોર વચ્ચે કેનેડામાં જી-સેવન સમીટ માટે રવિવારે વિશ્વના સાત આર્થિક તાકાત ગણાતા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતને ભાગરૂપે રવિવાર, 14 જૂને ભારતથી રવાના થયા હતાં. પ્રેસિડન્ટ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર પ્રધાનમંત્રી 15-16 જૂને સાયપ્રસની મુલાકાત...
એર ઇન્ડિયાની ગુરુવારે (12 જુન) બપોરે અમદાવાદથી લંડન જતી, ૨૪૨ પેસેન્જર-કર્મચારીઓ સાથેની ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ થયાની 49 સેકન્ડમાં જ ધડાકાભેર...
ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક રવિવાર, 15 જૂનની વહેલી સવાલે નબળી દૃશ્યતા વચ્ચે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર એક ગુજરાતી સહિત તમામ સાત...
કેનેડાના ઓન્ટારિયોમાં કોકેઈનની દાણચોરી અને હથિયાર રાખવાના આરોપમાં સાત ભારતીયો સહિત નવ લોકોની ધરપકડ કરાઈ હતી. 'પેલિકન' પ્રોજેક્ટ હેઠળ એક વર્ષ લાંબી તપાસ બાદ...
ભારતમાં કોવિડ-19ના નવા વેરિયેન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી મોતમાં પણ થઈ રહ્યાં છે. શનિવારે એક જ દિવસમાં નવા વેરિયેન્ટને...
અમદાવાદની એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષસ્થાને બહુ-વિભાગીય એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના...
સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમીના કારણે જનજીવન ખોરવાયું છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહાર સુધી જેઠ મહિનાની ગરમીને લીધે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા...
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા લેસ્ટરના વિશ્વાસ કુમાર રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ જીવતા બહાર આવવામાં સફળ રહ્યાં, કારણ કે વિમાનનો તે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી....