સિક્કિમમાં તિસ્તા નદીમાં વાદળ ફાટવાના કારણે આવેલા ઓચિંતા પૂરને કારણે 14 લોકોના મોત થયા હતા અને 22 સૈનિકો સહિત 102 લોકો લાપત બન્યા હતા....
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં  યોગદાન અંગે એક ભવ્ય કાર્યક્રમ...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે અક્ષરધામના 12 ગર્ભગૃહોમાંની મૂર્તિઓ સાથે નગરયાત્રાનું આયોજન કરાયું હતું. આ...
કાયદો લખવાની ભાષા ન્યાયની ખાતરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હોવા પર ભાર મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકાર મહત્તમ હદ સુધી...
અમેરિકાના 2010 થી 2020ના સેન્સસના આંકડાની વિગતોના પૃથ્થકરણ પ્રમાણે ચાઈનીઝ અમેરિકન્સ કરતાં ઈન્ડિયન અમેરિકન્સ સમુદાયનું સંખ્યાબળ વૃદ્ધિમાં આગળ નિકળી ગયું છે. અગાઉ, ચાઈનીઝ અમેરિકન્સ...
મધ્ય
ઈન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે હિંદુઓ, બૌદ્ધો, શીખો અને જૈનોના હિતોનું રક્ષણ કરવાના હેતુસર નવી કોંગ્રેસનલ કોકસની રચનાની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. થાનેદારે...
અમેરિકી મિલિયોનેર નેવિલ રોય સિંઘમ સામે ભારત અને વિદેશમાં ચાઇનીઝ પ્રોપેગેન્ડા ફેલાવવાનો આક્ષેપ થયો છે. તેઓ આઈટી કન્સલ્ટિંગ કંપની 'થોટવર્કસ'ના સ્થાપક છે. ન્યૂ યોર્ક...
નેપાળમાં મંગળવારે 4.6 અને 6.2ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપને પગલે ભારતની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં 4.6નો...
મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે ચાર બાળકો સહિત વધુ સાત  દર્દીઓને મોત થયાં હતાં. તેનાથી શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે ત્યારે ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને પાછા બોલાવી લેવાની તાકીદ કરી...