ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે ત્યારે એવી ચોંકાવનારી માહિતી આવી છે કે કેનેડામાં ભારતીય રાજદ્રારીઓની જાસૂસી કરાઈ...
જનતા સાથે સંપર્ક કરવાના પ્રયાસના ભાગરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં રેલવે સ્ટેશન જઈને કૂલી બન્યાં હતા અને કુલીઓની સ્થિતિનો જાણવાનો પ્રયાસ કર્યો હતો....
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવાર સવારે ઓમકારેશ્વરમાં 8મી સદીના વૈદિક વિદ્વાન અને શિક્ષક આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઓમકારેશ્વર રાજ્યના...
બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં વોન્ટેડ જાહેર કરાયેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની ખાનગી જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. આ અંગેની માહિતી...
ચીને 19માં એશિયન ગેમ્સ માટે ભારતના અરુણાચલપ્રદેશના એથ્લેટ્સને વિઝા અને માન્યતા આપવાનો ઇનકાર કર્યા પછી ભારત શુક્રવારે સખત વિરોધ નોંધાવ્યો હતો અને વળતા પગલાં...
ભારતની આતંક વિરોધી એજન્સી એનઆઈએએ માર્ચમાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના 10 આરોપીઓની તસવીરો જાહેર કરી હતી અને લોકો પાસેથી...
લોકસભા અને રાજયોની વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનાતમની જોગવાઈ કરતાં 'નારી શક્તિ વંદન બિલ' લાંબી ચર્ચા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ સર્વસંમતિથી પસાર થવાની સાથે...
ભારતના નેશનલ મેડિકલ કમિશન (NMC)ને 10 વર્ષના કાર્યકાળ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME)ની માન્યતા મળી છે. WFME માન્યતાથી ભારતીય તબીબી સ્નાતકો WFME...
ભારતની નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થાએ એર ઈન્ડિયાના ચીફ ઓફ ફ્લાઈટ સેફ્ટીને એક મહિના માટે સસ્પેન્ડ કર્યાં છે. એરલાઇનના એક્સિડન્ટ પ્રિવેન્શનલ પ્રોટોકોલમાં ક્ષતિઓ બહાર આવ્યા...
કેનેડામાં ભારતના દુતાવાસના સ્ટાફને મળતી ધમકીને કારણે ભારતે ગુરુવાર, 21 સપ્ટેમ્બરે કેનેડિયન નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી, એમ ભારતના...

















