જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં 15 ઓગસ્ટે કોઇપણ પ્રકારના પ્રતિબંધો વગર સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ભારે...
વિશ્વભરના ભારતીયોએ મંગળવાર, 15 ઓગસ્ટે ભારતીય રાજદ્વારી મિશનમાં એકઠા થઈને ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. વિદેશી ભારતીયોએ રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો...
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિન સમારંભમાં હાજર રહ્યાં ન હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો...
ભારતનાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ સોમવારે, 14 ઓગસ્ટે દેશના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક મંચ પર માત્ર તેનું...
હિમાચલપ્રદેશમાં વાદળ ફાટવાથી આવેલા ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલથી બે દિવસમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા હતા. રાજ્યના મંડી જિલ્લાના સમ્બાલ ગામમાં ફ્લેશ ફ્લડમાં...
અમેરિકામાં પ્રથમ વખત એક શીખ મરીન માથાના કે દાઢીના વાળ કપાવ્યા વિના અથવા શીખ ધર્મમાં પવિત્ર ગણાતા "શ્રદ્ધાના પ્રતિકો" છોડ્યા વિના એલિટ યુએસ મરીન...
હરિયાણાના પલવલ જિલ્લાના પોંડરી ગામે હિન્દુ સંગઠનોએ રવિવારે બોલાવેલી હિન્દુ મહાપંચાયતે 28 ઓગસ્ટે નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની બ્રજ મંડલ યાત્રા ફરી શરૂ કરવાનો...
ભારતના આશરે 70 નાગરિકોએ H-1B વિઝાનો ઇનકાર કરવા બદલ અમેરિકાની સરકાર સામે વોશિંગ્ટન રાજ્યની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો માંડ્યો છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે...
કેનેડાના સરેમાં ખાલિસ્તાની સમર્થકોએ શનિવારની રાત્રે લક્ષ્મી નારાયણ મંદિરની દિવાલો અને દરવાજા પર ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવ્યાં હતાં.તેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. બ્રિટિશ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 14મી સદીના કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત રૂ.100 કરોડના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી અહીં એક...

















