ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 194.92 કરોડ(1,94,92,71,111)ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું...
ભારતના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર...
પંજાબમાં જાણીતા ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના કેસમાં જવાબદાર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કર્યા પછી, ભારત હવે અધિકૃત રીતે કેનેડામાંથી...
મહંમદ પયગંબર અંગે ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીની વિરુદ્ધમાં ભારતના 10થી વધુ રાજ્યોમાં મુસ્લિમોએ શુક્રવારે (10 જૂન)એ જુમ્માની નમાજ પછી ઉગ્ર દેખાવો કર્યા હતા. દિલ્હીથી...
મહંમદ પયગંબર સાહેબ અંગેની ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીના વિરુદ્ધમાં મુસ્લિમોએ શુક્રવારની નમાઝ પછી દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ સહિતના દેશના વિવિધ શહેરોમાં ભારે વિરોધી દેખાવો...
ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ, સુધારા અને વધુ સારા વળતરને પગલે ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ)ના રસમાં વધારો થઈ રહ્યો છે. એનઆરઆઇએ...
બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અમેરિકાના પ્રાઈવેટ ઈક્વિટી(PE) ફંડ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટે યુકેની કેમિસ્ટ ચેઈન કંપની બૂટ્સને ખરીદવા માટે 5 બિલિયન પાઉન્ડ...
યુનાઇટેડ સ્ટેટ્સના સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિએ તાજેતરમાં દેશભરમાં હેલ્થ વર્કરની અછતનું સંકટ નિવારવા તાત્કાલિક જરૂરિયાત ઉજાગર કરતી નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.મેન્ટલ હેલ્થ...
ભારતમાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે તેવી ચૂંટણી પંચે ગુરુવારે જાહેરાત કરી હતી. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી...
ભારતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે ત્યારે એવિયેશન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ તમામ એરલાઇન્સને બુધવારે કડક સૂચના આપી છે કે, જો મુસાફર ચેતવણી આપ્યા...

















