પયગંબર વિવાદને પગલે શુક્રવારની નમાઝ બાદ દેશભરમાં થયેલા દેખાવો અને હિંસાની ઘટનાઓમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોએ કાર્યવાહી હાથ ધરીને આશરે 400...
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે કોરોના સંબંધિત સમસ્યાને પગલે દેશની રાજધાની દિલ્હીમાં આવેલી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સ્થિર...
ભારતમાં મોટાભાગના ઇતિહાસકારોએ મુગલોના ઇતિહાસને મહત્ત્વ આપ્યું છે તથા પાંડ્ય અને ચોલા જેવા ઘણા સામ્રાજ્યોના ભવ્ય શાસનની અવગણના કરી છે, એમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત...
નૈઋત્યનું ચોમાસું બે દિવસના વિલંબ બાદ આખરે મુંબઈ આવી પહોંચ્યું છે. મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મુંબઈ ઉપરાંત પૂણે, નાસિક, કોલ્હાપુરમાં વરસાદ થયો...
પયગંબર વિવાદને પગલે શુક્રવારની નમાઝ પછી મુસ્લિમોના ટોળાએ આચરેલી હિંસામાં રાંચીમાં બે વ્યક્તિના મોત થયા હતા અને સુરક્ષા જવાનો સહિત 24 લોકો ઘાયલ થયા...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 194.92 કરોડ(1,94,92,71,111)ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું...
ભારતના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર...
પંજાબમાં જાણીતા ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના કેસમાં જવાબદાર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કર્યા પછી, ભારત હવે અધિકૃત રીતે કેનેડામાંથી...
મહંમદ પયગંબર અંગે ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીની વિરુદ્ધમાં ભારતના 10થી વધુ રાજ્યોમાં મુસ્લિમોએ શુક્રવારે (10 જૂન)એ જુમ્માની નમાજ પછી ઉગ્ર દેખાવો કર્યા હતા. દિલ્હીથી...
મહંમદ પયગંબર સાહેબ અંગેની ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીના વિરુદ્ધમાં મુસ્લિમોએ શુક્રવારની નમાઝ પછી દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ સહિતના દેશના વિવિધ શહેરોમાં ભારે વિરોધી દેખાવો...

















