ભારતના ઐતિહાસિક સ્મારક તાજમહેલના ઇતિહાસની હકીકતની તપાસ કરવાની અને સત્ય જાણવા માટે તેના 22 રૂમ ખોલવાની માગણી સાથે અલ્હાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં...
દેશભરના એરપોર્ટ્સ પર હવે સ્થાનિક કલા કારીગરોએ તૈયાર કરેલી પ્રોડક્ટસનું વેચાણ થશે. સ્થાનિક કારીગરોને મદદ કરવાના પ્રયાસના ભાગરુપે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) સ્થાનિક...
ભારતના અને વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વની ગણાતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી ઐતિહાસિક વસ્તુઓની બ્રિટનમાં હરાજી થશે. આ વસ્તુઓમાં ગાંધીજીના હાથવણાટના કપડાં, તેમના લાકડાના...
કોવિડ-19 મહામારીને લીધે લગભગ બે વર્ષ સુધી પ્રભાવિત રહેલા એવિએશન સેક્ટરે ફરી એક વાર પોતાની ગતિ પકડી લીધી છે. ઓફિશિયલ એરલાઈન્સ ગાઈડ(ઓએજી) નામની સંસ્થા દ્વારા જાહેર કરાયેલા...
મહારાષ્ટ્રમાં અઝાન અને હનુમાનચાલીસાનો વિવાદ ચાલે છે ત્યારે અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે લાઉડસ્પીકર્સમાંથી અઝાન કરવી તે મૂળભૂત અધિકાર નથી....
મોંઘવારીની આગ હવે ઘરના રસોડા સુધી પહોંચી છે. કોમર્શિયલ એલપીજી બાદ હવે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં રૂ.50નો વધારો ઝીંકવામાં આવ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં...
દેશમાં મહિલાઓમાં રોજગારીના પ્રમાણમાં છેલ્લાં ચાર વર્ષમાં માત્ર 3 ટકા વધારો થયો છે. 15થી 49 વર્ષના વયજૂથમાં આવતી માત્ર 32 ટકા પરણિત યુવતીઓ અને...
મનરેગાના આશરે રૂ.18 કરોડના ભંડોળની કથિત ઉચાપત સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ઝારખંડના ખાણકામ સચિવ પૂજા સિંઘલ અને તેમના પરિવાર સહિતના સંખ્યાબંધ...
રશિયાએ યુક્રેન ઉપર 24 ફેબ્રુઆરી હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી. આ યુદ્ધના કારણે અનેક વૈશ્વિક પડકારો ઊભા થયા છે, ભારત પણ તેમાંથી બાકાત...
આઈબીએમના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરવિંદ ક્રિષ્ના ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂ યોર્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચૂંટાયા છે. ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂ...

















