કોરોનાનો ફેલાવો રોકવા માટે દેશમાં 21 દિવસનુ લોકડાઉન છે.તેમાં જીવન જરુરિયાતની વસ્તુઓના વેચાણને મુક્તિ આપવામાં આવી છે.જોકે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રાજ્ય સરકારે આખા દેશનુ સૌથી...
કોરોના વાયરસે આખી દુનિયાના ભરડો લીધો છે. વિશ્વનો લગભગ દરેક દેશ કોરોના વાયરસ થી પરેશાન છે. ભારતમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન...
સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોનાવાઈરસનું સંક્રમણ હાલ કમ્યુનિટી લેવલ પર પહોંચ્યું છે, તે લોકલ લેવલ પર ટ્રાન્સમિટી થઈ રહ્યું છે. મંત્રાલયના સંયુક્ત...
કોરોના વાઈરસના આજે 21 નવા કેસ સામે આવ્યા છે, 12 પોઝિટિવ મહારાષ્ટ્રમાં , 8 પોઝિટિવ મધ્યપ્રદેશમાં એક કેસ મળ્યો છે. સંક્રમણના કેસમાં છેલ્લા બે...
કોરોના વાયરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી...
ટાટા ટ્રસ્ટે કોરોના વાયરસ રોગચાળાનો ભોગ બનેલા લોકોની મદદ માટે 500 કરોડ રૂપિયાની મદદ કરશે. આ ફંડનો ઉપયોગ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ, રેસ્પિરેટરી સિસ્ટમ, ટ્રીટમેન્ટ...
સરકારે રાતોરાત કોરોના વાઇરસથી બચવા માટે લોકડાઉન જાહેર કરી દીધુ, જેને પગલે હજારો મજૂરો પોતાના ગામ કે શહેર ન જઇ શક્યા. તેથી અનેક મજૂરો...
સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 1045 કેસ પ્રકાશમાં આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 5,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમનો આ 63મી એડીશન છે. મોદીએ કહ્યું- સામાન્ય રીતે...
કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે 6-6 અને રાજસ્થાનમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 900 કેસ સામે આવી...