વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વિટ કર્યું કે તે સોશિયલ મીડિયા છોડવા પર વિચાર કરી રહ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે આ...
બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારે શરૂ થઈ ગયો છે, જે 3જી એપ્રિલ સુધી ચાલશે. જેમાં દિલ્હી હિંસાના મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં હોબાળાના અણસાર જોવા...
દિલ્હીમાં હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરાયા બાદ હવે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી રવિશંકર...
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાનો દોર ચાલી રહ્યો છે. ભાજપે દિલ્હીમાં હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવ્યા છે. ભાજપે આક્ષેપ કર્યો...
ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની હીરાજડિત મોંઘી ઘડિયાળો, કાર અને દુર્લભ કલાકૃતિઓ સહિત 112 સામાનોની હરાજી આજે યોજાવાની છે. ED દ્વારા સેફર્નઆર્ટ હરાજી યોજશે....
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધના દેખાવોમાં હિંસા અને નેતાઓને ભડકાઉ નિવેદનોને લઈને દિલ્હી પોલીસને ઠપકો આપનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરનની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા...
ઉત્તર પ્રદેશના રામપુરના પૂર્વ રાજવી અને છેલ્લા નવાબ મુર્તઝા અલી ખાનના પરિવારના 220 ઓરડાઓવાળા ખાસ બાગ મહેલની અંદર આવેલા અને 1930ના દાયકામાં બાંધવામાં આવેલ...
સુપ્રીમ કોર્ટે દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ધરણા પર બેઠેલા લોકોને હટાવવાની અરજી પર જણાવ્યું કે હાલમાં આ અંગે સુનાવણી કરવાનો યોગ્ય સમય...
નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના નામથી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી હિંસા થઈ રહી છે. આ હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે...
રાજસ્થાનના બુંદી જિલ્લામાં બુધવારે સવારે જાનૈયાઓથી ભરેલી એક બસ ઓવરબ્રીજ પરથી નદીમાં ખાબકી છે. આ એક્સિડન્ટમાં 24 લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા...