અમેરિકાના જાણીતા ટાઈમ મેગેઝિનની વર્ષ 2020 માટે વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાન મળ્યું...
ભારત સરકારની નિષ્ણાતોની સમિતિએ મંગળવારે ભારત બાયોટેકની કોરોના વેક્સિનનો બેથી 18 વર્ષના બાળકોમાં ઉપયોગ કરવાની છૂટ આપવાની ભલામણ કરી છે. જોકે બાળકો માટે આ...
સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેમને પીરસવામાં આવેલા ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરી કર્યા પછી બીજા એક પેસેન્જરે આવી ફરિયાદ કરી છે....
ભારતમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસનું પ્રમાણ ઘટીને કુલ કેસના 3.62 ટકા થયું...
ભારતના કેટલાંક બેચલર્સ, માસ્ટર્સ અને ડોક્ટરેટ કોર્સિસને યુકેના આ કોર્સિસની સમકક્ષ ગણવામાં આવશે. તેનાથી ભારતની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ યુકેમાં જોબ માટે લાયક ગણાવશે. ભારત...
વિદેશથી ભારત જતા લોકોએ મંગળવાર (21-22 નવેમ્બર મધ્યરાત્રિ) થી એર સુવિધા ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. ફરજિયાત રસીકરણની જરૂર પણ હવે રહેતી નથી, જો કે પ્રવાસીઓએ...
બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે તેના ચુકાદામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિતના તમામ 32 આરોપીઓને...
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બ્રિટિશ ઇન્ડિયન બિઝનેસમેન રાજ કુન્દ્રાની સોમવારે સાંજે ધરપકડ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી કેસમાં...
નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મહાન આધ્યાત્મિક ગુરુ આચાર્ય શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું...
હિંદુ ધર્મના ઇતિહાસમાં આગામી સોમવાર, 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે. આ પવિત્ર દિવસે આશરે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામનું બાળસ્વરૂપ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં...