વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 21 જાન્યુઆરીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત આલિશાન અતિથિગૃહનો...
જૂનાગઢનું સક્કરબાગ સહિતના ભારતના છ પ્રાણીસંગ્રહાલયોમાં સિંહ અને દીપડા પર વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જ્યાં દેશમાં સિંહ સંવર્ધન માટે નોડલ સુવિધા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવી વિચારસરણી અને નવા અભિગમ તથા પ્રગતિશીલ નિર્ણયો સાથેના એક નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે. એક એવી...
Fear of a new wave of Corona in India since January
દેશમાં ગુરુવારે કોરોનાના નવા આશરે 3.17 લાખ કેસ નોંધાયા હતા, જે 249 દિવસમાં સૌથી વધુ છે. કોરોનાના કારણે એક દિવસમાં 491 લોકોના મોત પણ...
સરકારે બાળકોમાં દવા અને માસ્કના ઉપયોગ અંગેની તેની કોરોના ગાઇડલાઇનમાં સુધારો કરતાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ તીવ્ર હોય તો પણ 18 વર્ષથી ઓછી...
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોની રાતની ઊંઘ હવે ખરાબ નહીં થાય. મુસાફરી દરમિયાન આજુબાજુમાં કોઈપણ સહયાત્રી મોબાઈલ ફોન પર મોટા અવાજમાં વાત નહીં કરી...
ઓમિક્રોન વેરિયન્ટને પગલે વિશ્વમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે ભારત સરકારે શિડયુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટનો પરનો પ્રતિબંધ ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે...
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર ગુરુવાર, 20 જાન્યુઆરીએ કોરોનાના દૈનિક નવા કેસ ત્રણ લાખને વટાવી ગયા હતા અને મૃત્યુઆંકમાં વધારો થયો હતો. ત્રીજી લહેર...
વડા પ્રધાન બોરિસ જૉન્સનની "પાર્ટીગેટ" મુશ્કેલીઓ વધી રહી છે અને તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો વડા પ્રધાન પદ છોડવાની માંગ કરી રહ્યા છે ત્યારે...
વિવાદાસ્પદ
3દહેજના ખપ્પરમાં હોમાતી નિર્દોષ સ્ત્રીઓ માટે સુપ્રીમકોર્ટ  એક મહત્ત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. દહેજને લઇને સુપ્રીમકોર્ટ  સ્પષ્ટ કર્યુ છે કે સાસરીપક્ષ તરફથી પૈસા કે કોઈ...