ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક અંકુશ રેખા નજીક આવેલા લડાખમાં પેંગોંગ સરોવર પર ચીન એક બ્રિજ બાંધી રહ્યું હોવાના અહેવાલના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ...
ચીનના સૈનિકોએ ગલવાન વેલીમાં પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોવાના અહેવાલ આવ્યાના ત્રણ દિવસ બાદ ભારતના સૈનિકોએ પૂર્વ લડાખની આ ગલવાન વેલીમાં વિશાળ ત્રિરંગો ફરકાવ્યો હોવાના...
ભારત સાથે વેપાર મંત્રણાઓમાં સાનુકુળતા ઉભી કરવા યુકે ભારતીયો માટે વીસા નિયમો હળવા બનાવવાની અને મોટી સંખ્યામાં ભારતીયો થોડા વર્ષો માટે યુકેમાં જોબ –...
દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનનાં વધતાં સંક્રમણને કારણે વીકેન્ડ લોકડાઉનની મંગળવારે જાહેરાત કરવામાં આવી છે.. વીકેન્ડ લોકડાઉનમાં શનિવાર અને રવિવારે સમગ્ર દિલ્હી બંધ રહેશે. દિલ્હી...
ભારતમાં 15થી 17 વર્ષના બાળકો માટેના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સોમવારે કુલ 40 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી હતી. વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટેના સરકારના...
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોના પોઝિટિવ આવ્યા છે. કેજરીવાલે મંગળવારે સવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેઓ હળવા લક્ષણ ધરાવે છે. મારો કોરોના...
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે આઠ હજારથી પણ વધારે કોરોનાનાં કેસો નોંધાયા બાદ મુંબઈ મ્યુનિસિલપલ કોર્પોરેશન સંચાલિત ધોરણ 1થી 9 અને 11ની શાળાઓ 31 જાન્યુઆરી...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 33,750 કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસની સરખામણીમાં 22.5 ટકાનો ઉછાળો દર્શાવે છે. આની સાથે એક્ટિવ કેસ વધી 1,45,582...
કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે પશ્ચિમ બંગાળ સરકારે રવિવારે આંશિક લોકડાઉન જેવા આકરા નિયંત્રણોની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને...
માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડમાં 12 યાત્રાળુઓના મોતના એક દિવસ બાદ જમ્મુ એન્ડ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહના વડપણ હેઠળ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડની રવિવારે...
















