Adani issue only company problem, will not affect money flow in India: Nirmala
ભારત સરકાર 5 લાખ પ્રવાસીઓને ફ્રી ટુરિસ્ટ વિઝા ઇશ્યૂ કરશે. કોરોનાથી અસરગ્રસ્ત બનેલા ટુરિઝમ ક્ષેત્ર માટેના રાહતના પગલાંની જાહેરાત કરતા ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામને...
યુરોપિયન યુનિયને કોવિશીલ્ડ વેક્સીન લેવનારા પ્રવાસીઓને ગ્રીન પાસ અથવા વેક્સીન પાસપોર્ટનો ઇનકાર કર્યો છે. કોવિશીલ્ડ ભારતમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની વેક્સીન છે. યુરોપે અત્યાર સુધી યુકે...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ પરમાણુ ક્ષમતાથી સજજ મિસાઈલ અગ્નિ-પીનું સોમવારે સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં ડોક્ટર એપીજે અબ્દુલ...
ભારત કોરોના વેક્સિનેશનમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. ભારતમાં 16 જાન્યુઆરીએ વેક્સિનેશન અભિયાનના પ્રારંભ પછીથી રવિવાર સુધીમાં વેક્સીનના કુલ આશરે 32.36 કરોડ ડોઝ આપવામાં...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 46,148 કેસ નોંધાયા હતા અને 979 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,02,79,331 થઈ હતી,...
જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના એક દિવસ બાદ ફરી સોમવારે વહેલી સવારે જમ્મુ મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન દેખાયા હતા. લશ્કરીએ જવાનોએ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોધ્યાનો યાત્રાધામ તરીકે વિકાસ કરતી વખતે તેને ભારતની શ્રેષ્ઠ પરંપરાનું પ્રતિક બનાવવા સૂચના આપી હતી. અયોધ્યા દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતનાને...
ભારતના મિલિટરી બેઝ પર સૌ પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને રવિવારે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જમ્મુ એરપોર્ટમાં એર ફોર્સ બેઝમાં બે...
ભારતમાં કોરોનાના રોજિંદા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48,698 નવા કેસ નોંધાયા છે....
ભારતના 11 રાજ્યોમાં કોરોનાના વધુ જોખમ ડેલ્ટા પ્લસ વેરિયન્ટને 48 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 20 કેસ છે....