જી-20 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા પોપ ફ્રાન્સિસને મળવા માટે વેટિકન...
EPFOના આશરે પાંચ કરોડ ખાતાધારકો માટે દિવાળી પહેલા ખુશખબર
કેન્દ્ર સરકારે 2020-21ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ માટે 8.5 ટકાના વ્યાજદરને મંજૂરી આપી છે....
NCRBના અહેવાલ મુજબ દેશમાં 2020માં આશરે 1.5 લાખ લોકોએ આપઘાત કર્યો હતો, આમ દરરરોજ સરેરાશ 418 લોકોએ જીવનનો અકુદરતી અંત આણ્યો હતો. 2020ના આપઘાતની...
કોરોના મહામારી દરમિયાન હકારાત્મક વૃદ્ધિદર નોંધાવીને કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રને વહારે આવ્યું હતું, પરંતુ 2020માં આ ક્ષેત્રમાં 2019ની સરખામણીમાં વધુ આપઘાત થયા હતા અને...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે ઇટલીની રાજધાની રોમ પહોંચ્યા હતા. યાત્રાના પ્રથમ દિવસે મોદીએ રોમમાં પિયાઝા ગાંધીમાં મહાત્મા ગાંધીને...
મલ્ટી મિલિયન પાઉન્ડના નાઇન ગ્રુપના સામ્રાજ્યના વારસ અને મલ્ટી મિલિયોનર પ્રોપર્ટી ટાઇકૂન 33 વર્ષના વિવેડ ચઢ્ઢા અન્નાબેલ નાઇટ ક્લબની ઝાકમઝોળ પાર્ટીના ગણતરીના કલાકો પછી...
ભારતના સ્ટાર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ શુક્રવારે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)માં સામેલ થયા હતા. ગોવા ખાતે મમતા બેનરજીની ઉપસ્થિતિમાં લિએન્ડર પેસે ટીએમસીનો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ઈટલીની રાજધાની રોમ પહોંચી ચુકયા ગયા છે. રોમમાં મોદીનુ સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વાગત...
ડ્રગ ક્રૂઝ કેસની તપાસ કરી રહેલા એનસીબીના અધિકારી સમીર વાનખેડની પ્રથમ પત્નીના પિતાએ દાવો કર્યો હતો કે વાનખેડે પરિવાર ઇસ્લામ ધર્મ પાળે છે અને...
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટી ભવિષ્યવાણી કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આગામી દાયકાઓ સુધી ભારતીય રાજકારણમાં એક મોટી તાકાત બની રહેશે. કદાચ...

















