રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિત સિંહનું ગુરુવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 86 વર્ષની હતી. અજિત સિંહ 22 એપ્રિલના...
કોરોનાના કેસોમાં જંગી ઉછાળાને પગલે કેરળ સરકારે ગુરુવારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉન 8 મેથી 16 મે સુધી નવ દિવસ માટે...
દસ કરતાં વધુ રાજ્યોમાં કોરોના સંબંધિત આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો આવતા ફરી વિક્રમજનક કેસો...
મૃત્યુમાં અવિરત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારતમાં બીએપીએસના કોવિડ-19 રાહત કાર્યને ટેકો આપવા સાયકલ ચેલેન્જ દ્વારા માત્ર છ...
યુકેના વડા પ્રધાન બોરીસ જોન્સન અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે વર્ચ્યુઅલ સમિટ પૂર્વે બ્રિટિશ સરકારે ભારત સાથે £1 બિલિયનના વેપાર અને...
ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન સામે આવી શકે છે તેમ હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી હતી કે...
સુપ્રીમ કોર્ટે બુધવારે શિક્ષણ અને સરકારી નોકરીમાં મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાના રાજ્ય સરકારના કાયદાને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના...
વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ 66 વર્ષીય મમતા બેનર્જીએ બુધવારે ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ...
કોરોના મહામારીને બીજી લહેર ભારતને પોતાના ભરડામાં લીધી છે અને દેશમાં બુધવારે સતત 13મા દિવસે ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને વિક્રમજનક...
બ્રિટન અને ભારત વચ્ચે મંગળવારે કરાયેલા માઈગ્રેશન અને મોબિલિટી કરાર હેઠળ યુકેમાં વસતા ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમતિ...
















