કોરોના મહામારીને પગલે ભારત સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટો પરનો પ્રતિબંધ ફરી એક વાર લંબાવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પરનો...
ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ અને બંધારણના નિષ્ણાત સોલી સોરાબજીનું કોરોનાને કારણે શુક્રવારે સવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 91 વર્ષ હતી. વરિષ્ઠ ધારાશાસ્ત્રી, પૂર્વ...
ભારતમાં ઓક્સિજન, દવાઓ અને હોસ્પિટલ બેડની અભૂતપૂર્વ તંગી વચ્ચે આશરે છેલ્લાં એક સપ્તાહથી કોરોના વાઇરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને 3,000થી...
અબુ ધાબીમાં આવેલા બેપ્સના સ્વામિનારાયણ મંદિર તેમજ દુબઈમાં આવેલા મંદિરના સંચાલકો દ્વારા ભારતમાં હાલમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસના રોગચાળાની ઓક્સિજનની કટોકટી હળવી કરવા મદદના...
અમેરિકામાં બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન અને જાહેર આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત ડૉ. આશિષ ઝાએ મંગળવારે એક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે, ભારતમાં...
અમેરિકા આગામી દિવસોમાં ભારતને 100 મિલિયન ડોલરની કોવિડ-19 રાહત સામગ્રી આપશે. તાકીદની હેલ્થ સપ્લાય સાથેની પ્રથમ ફ્લાઇટ રવાના થઈ ગઈ છે, એમ વ્હાઇટ હાઉસે...
ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે 10 દિવસમાં ઓક્સિજન કન્સેન્ટ્રેટર, ઓક્સિમીટર અને નેબુલાઈઝરના ભાવમાં જંગી વધારો થયો છે. માગની સરખામણીમાં સપ્લાય ઓછો હોવાથી આ વસ્તુઓના...
ભારતમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે ભારતી રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે જો મહામારીને અંકુશમાં નહીં લાવવામાં આવે તો તેનાથી માલસામાનનાં પરિવહન...
કોરોના મહામારીને પગલે સંક્રમણમાં અસાધારણ વધારો થતા આગામી મહિને ઉત્તરાખંડમાં યોજાનારી પવિત્ર ચારધામની યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતે ગુરુવારે...
ભારતમાં કોરોના સંકટને પગલે અમેરિકાએ તેના નાગરિકોને ભારતનો પ્રવાસ ન કરવાની અથવા શક્ય હોય તેટલી ઝડપથી ભારતમાંથી નીકળી જવાની સલાહ આપી છે. કોરોનાના કેસોમાં...
















