ભારતમાંથી વધુ ચાર જગ્યાઓને રામસરના સચિવાલય દ્વારા રામસર સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાંથી થોળ અને અને વઢવાણ જ્યારે હરિયાણામાંથી સુલતાનપુર અને ભીંડવાસ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે. વડાપ્રધાને શ્રેણીબદ્ધ ટ્વીટમાં...
ભારત સરકારે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીના ભાડામાં 12.83 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકારના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીના લઘુત્તમ અને મહત્તમ એમ...
સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામફોસાએ પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે સત્તાધારી આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં મતભેદોને કારણે કથિત ભ્રષ્ટાચારના કેસોમાં ભારતના વગદાર ગુપ્તા પરિવાર સામે...
બેંગલોરમાં ગયા સપ્તાહે પોલીસ કસ્ટડીમાં કોંગોના વિદ્યાર્થીના મોતને પગલે કોંગોની રાજધાનીમાં ગુરુવારે ભારતીય સમુદાયના બિઝનેસ અને વાહનો પર હુમલા કરવામાં આવ્યા હતા. ગયા સપ્તાહે...
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇભાડાની લોઅર લિમિટ અને અપર લિમિટમાં 9.83 ટકાથી 12.82 ટકાનો વધારો કરતાં ડોમેસ્ટિક હવાઇ પ્રવાસ મોંઘો થશે, એમ સત્તાવાર આદેશમાં...
Rahul Gandhi
માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ અને પાર્ટી નેતાઓના 5,000થી વધારે એકાઉન્ટ બ્લોક કરી દીધા હોવાનો કોંગ્રેસે ગુરુવારે દાવો કર્યો હતો....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વોલંટરી વ્હિકલ ફ્લીટ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અથવા વ્હિકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી હતી. ગુજરાત સરકારે વ્હિકલ સ્ક્રેપિંગ...
અમેરિકાના ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવરમાં ભારતના 75મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી કરવા માટે ઇન્ડિયન અમેરિકન દ્વારા તૈયારીઓ શરુ કરી કરવામાં આવી છે. આ વખતે અત્યાર...
બ્રિટનની સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન સિસ્ટમ મારફત 2021માં ભારતના વિક્રમજનક 3,200 વિદ્યાર્થીઓને યુકેની યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણના કોર્સમાં પ્રવેશ મળ્યો છે. આ સંખ્યા અગાઉના વર્ષ કરતાં...