કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ 6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ,...
ભારતના નાણાંપ્રધાન નિર્મલા સિતારામને સોમવારે નાણાંકીય વર્ષ 2021-22 માટે કોરોનાથી મુશ્કેલીમાં મૂકાયેલા અર્થતંત્રને વેગ આપવા માટે વૃદ્ધિલક્ષી બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સામાજીક...
નાણાપ્રધાને વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી ઉદ્યોગ તેમજ જેમ્સ-જ્વેરી ઉદ્યોગને ઘણી મોટી રાહત આપી છે. બજેટમાં સરકારે બુલિયન અને જેમ્સ જ્વેલરી ઉદ્યોગને રાહત આપતા...
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવારે સંસદમાં 2020-21ના નાણાકીય વર્ષ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન અર્થતંત્રમાં રિકવરી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરક ખર્ચમાં વધારો કરવાની તથા...
ભારતના નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને સોમવારે (1 ફેબ્રુઆરી) રજૂ કરેલા નાણાંકિય વર્ષ 2021-22ના બજેટમાં બિનનિવાસી ભારતીયો (NRIs) માટે બે મહત્ત્વની જોગવાઈઓ કરી છે,...
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમને સોમવારે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ટેક્સ ભરનારા કરદાતાઓને આ વખતે પણ બજેટમાં કંઇ ખાસ...
ખેડૂત નેતા નરેશ ટિકૈતે રવિવારે જણાવ્યું હતું અમે વડાપ્રધાન મોદીએ કહેલી વાતોનું સન્માન કરીએ છીએ અને તેમની ગરિમાનું સન્માન કરીશું, પરંતુ અમારા આત્મસન્માન પણ...
પ્રજાસત્તાક દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર થયેલી હિંસાના મુદ્દે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં 26મી...
નવી દિલ્હીમાં ઇઝરાયેલી એમ્બેસી પાસે શુક્રવારે સાંજે થયેલા આઇઇડી વિસ્ફોટની જવાબદારી જૈશ-ઉલ હિંદ નામના આતંકી સંગઠને લીધી છે. આ સંગઠનનો દાવો છે કે તેણે...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 73મી પુણ્યતિથિ નિમિત્તે આજે શનિવારે સવારે ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયાનાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ...
















